Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

નવરાત્રિ દરમિયાન કોવિડ-૧૯ સંબંધી દિશા-નિર્દેશોનું પાલન કરો : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ શરૂ થતા નવરાત્રિ પર્વને અનુલક્ષી લોકોેને કોવિડ-૧૯ સંબંધી દિશા-નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું આ અવસર પર બધાને માીર શુભકામનાઓ મારી અપીલ છે કે આપ સાર્વજનિક સ્થાનો પર દિશા-નિર્દેશોને યાદ રાખો અને એનું પાલન કરો.

(9:56 pm IST)