Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ઉપવાસ ઉપર બેઠેલા મહંત પરમહંસ દાસજીને પોલીસે ઉઠાડયા

અયોધ્યામાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ સાથે

અયોધ્યાઃ રામનગરી અયોધ્યામાં આઠ દિવસથી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગને લઇને આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલ તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસજીને પોલીસે ફરજીયાત ઉઠાવ્યા હતા. તેમનું સ્વાસ્થ્ય સતત બગડી રહયું છે. વજન પણ ૯ કિલો ઘટી ગયું હતું. જેથી તેમને ઉપવાસ પરથી ઉઠાડયા હતા અને એબ્યુલન્સમાં હોસ્પીટલે લઇ જવાયેલ.

(3:18 pm IST)