Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ર૦૧પ થી ર૦૧૯ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ૮ વિદેશ યાત્રાઓ પર ખર્ચથયો રૂપિયા પ૧૭ કરોડઃ સરકારના કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી વી. મુરલીધરનએ રાજયસભામાં આપી જાણકારી

કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી વી.મુરલીધરનએ રાજયસભામાં બતાવ્યું છે કે માર્ચ ર૦૧પ થી નવેમ્બર ર૦૧૯ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કુલ પ૮ વિદેશયાત્રાઓ પર રૂપિયા પ૧૭.૮ર કરોડનો ખર્ચ થયો. મુરલીધરનએ કહ્યુંઆ યાત્રાથી દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના દૃષ્ટિકોણબારામાં અન્ય દેશોની સમજ વધી અને એમની સાથે સંબંધ મજબૂત થયા.

(11:42 pm IST)