Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જાણીતા કથાકાર મોરારીબાપુની રામકથા આગામી 2 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર અમૃતસર ખાતે યોજાશે : કોરોના નિયમનું પાલન સાથે રામકથાનું આયોજન

અમદાવાદ :  જાણીતા કથાકાર મોરારીબાપુની રામકથા આગામી 2 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર અમૃતસર ખાતે યોજાનાર છે.  કોરોના નિયમનું પાલન સાથે રામકથાનું આયોજન થયેલ છે

(8:12 pm IST)