Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રૂપિયા ૪.૯ લાખ કરોડ પર રિલાયંસ જિયોનું મૂલ્યાંકન થયું એયરટેલથી બમણું

રિલાયંસ જિયોનું મૂલ્યાંકન વધીને રૂપિયા ૪.૯ કરોડ થઇ ગયું છે. જે એયરટેલના મૂલ્યાંકનથી બમણું છે.મે માસમાં ઉચ્ચતમ સ્તર સ્પર્શકર્યા પછીથી એયરટેલનો શેર રપ ટકા ટૂટી ચૂકયો છે જેથી એની બજાર નોંધણી ઘટીને  રૂપિયા ર.૪ લાખ કરોડ રહેલ છે બુધવારના કારોબાર દરમ્યાન એરટેલના શેર લગભગ ૧૦ ટકા ઘટીને રૂપિયા ૪ર૩.૯૦ પર હતા.

(10:50 pm IST)