Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

મહામારી સમાપ્‍ત થયા પછી પણ વર્ક ફોમ હોમની વ્‍યવસ્‍થા રહેશે જારી : માઇક્રોસોફરના સહસંસ્‍થાપક બિલ ગેટસ

માઇક્રોસોફટના સહ સંસ્‍થાપક બિલગેટસ એ કહ્યું છે કે વર્ક ફ્રોમ હોોમ કલ્‍ચર બેહતર રીતે કામ કરી રહેલ છે અને ઘણી કંપનીઓ કોવિડ-૧૯ મહામારી સમાપ્‍ત થયા પછી પણ આ વ્‍યવસ્‍થા જારી રાખશે. ગેટસ એ કહ્યું પણ આ મહામારી ખત્‍મ થયા પછી પણ અમે આના પર પુનર્વિચાર કરશુ કે અમે કેટલો સમય કાર્યાલયમાં વિતાવીએ છીએ ર૦ ટકા, ૩૦ ટકા અથવા પ૦ ટકા.

(9:57 pm IST)