Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

દિલ્હીમાં કોવિડ -19ની ત્રિજી લહેર અતિ ગંભીર હોવાનું એક મોટું કારણ છે પ્રદુષણ :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા.

રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ કહ્યું કે પ્રદુષણ રાજધાનીમાં કોવિડ 19ની ત્રીજી લહેર વધારે ગંભીર હોવાનું એક પ્રમુખ કરણ છે કેજરીવાલએ પીએમ મોદીને અનુરોધ કર્યો કે દિલ્હીમમાં કેન્દ્ર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કોવિડ -19 દર્દી માટે અતિરિક્ત 1000 આઇસીયું વોર્ડ આરક્ષીત કરવામાં આવેલ છે

(11:30 pm IST)