Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અહેમદભાઈની તેમના માતા-પિતાની કબરની બાજુમાં દફનવિધિ કરાશે

અહેમદભાઈ પટેલના નિધનથી તેમના નિવાસસ્થાન ખાતે લોકોમાં શોકનો માહોલ છે.અહેમદભાઈની તેમના માતા-પિતાની કબરની બાજુમાં અંકલેશ્વરના પીરામણ ખાતે દફનવિધિ કરાશે.

(11:31 am IST)