Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

મહેબુબાના તિરંગાને લઇ કરેલ નિવેદન પછી બીજેપી કાર્યકર્તાઓએ પીડીપીની ઓફિસ પર લહેરાવ્‍યો તિરંગો

જમ્‍મુ : હાલમાં જ નજરબંદીથી મુકત થયેલ પીડીપી પ્રમુખ મહબુબા મુફતીનાં તિરંગાને લઇ કરેલ નિવેદન પછી બીજેપી કાર્યકતાઓએ જમ્‍મુમાં આવેલ પીડીપી કાર્યાલય પર તિરંગો લહેરાવ્‍યો અને ભારત માતા કી જયના નારા લગાવ્‍યા મહેબુબાએ કહ્યું હતું કે પૂવવર્તી રાજયને ઝંડો અને બંધારણ બહાલ કરવા સુધી તે તિરંગાને નહી પકડે.

(10:40 pm IST)