Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

દિવંગત પિતા-કવિ હરીવંશરાય બચ્‍ચનના નામ પર પોલેંડના એક સ્‍કવોયરનું નામ રાખવા પર અમિતાભ બચ્‍ચન એ કહ્યું આ ગર્વની ક્ષણ છે

મુંબઇ : અમિતાભ બચ્‍ચન એ ઇંસ્‍ટાગ્રામ પર પોલેંડના વોસ્‍વો શહેરમાં એક સ્‍કવોયરની તસ્‍વીર શેયર કરી જેનું નામ એમના દિવંગત પિતા -કવિ હરિવંશરાય બચ્‍ચનના નામ પર રાખવામાં આવ્‍યું છે. એમણે લખ્‍યું દશેરા પર આનાથી સારા આશિર્વાદ નથી મળી શકતા પુરા પરિવાર ભારત અને વોસ્‍વોમાં રહેવાવાળા ભારતીય સમુદાય  માટે આ ગર્વની એક ક્ષણ છે.

(10:44 pm IST)