Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

દિલ્લી-એનસીઆરમાં પ્રદૂષણથી નિપટવા માટે સ્થાયી સમિતી બનાવવા પર થઇ રહેલો વિચારઃ કેન્દ્ર

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તે પંજાબ, હરિયાણા, અને ઉતરપ્રદેશમાં પરાળી બળવાથી દર વરસે દિલ્લી-એનસીઆરમાં થવાવાળા વાયૂ પ્રદૂષણથી નિપટવા માટે કાનૂન લાવી એક સ્થાયી સમિતિ બનાવવા પર વિચાર કરી રહી છે. કોર્ટએ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન લોકુરની એક સદસ્યીય આયોગના રૂપમાં નિયુકિત પર પ્રતિબંધ લગાવ્યો.

(10:50 pm IST)