Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

રવિદાસજીએ સદીઓ પહેલા સમાનતા, સદ્ભાવના અને કરુણા પર સંદેશા આપ્યા હતા : નરેન્દ્રભાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે ટ્વિટર ઉપર લખ્યું છે કે સંત રવિદાસજીએ સદીઓ પહેલા સમાનતા, સદ્ભાવના અને કરુણા પર સંદેશા આપ્યા હતા, જે યુગો યુગો સુધી દેશવાસીઓને પ્રેરણા આપશે.  હું તેમની જન્મજયંતિ પર તેમને સાદર વંદન કરું છું.

(6:42 pm IST)