Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

કેન્‍સરથી જજૂમી રહેલ મોંટેકસિંહ અહલૂવાલિયાની પત્‍ની અને અર્થશાષાી ઇશર જજનું નિધન

યોજના આયોગના પૂર્વ ઉપાધ્‍યક્ષ મોંટેકસિંહ અહલૂવાલિયાની પત્‍ની અને અર્થશાષાી ઇશર જજ અહલૂવાલિયાનું ૭૪ વર્ષની ઉંમરમાં નિધન થયું લગભગ ૧૦ મહિનાથી બ્રેન કેન્‍સરથી જજૂમી રહેલ ઇશરને શિક્ષા અને સાહિત્‍યનાં ક્ષેત્રમાં એમની સેવાઓ માટે ર૦૦૯માં પધ્‍યમભૂષણથી સમ્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

(9:37 pm IST)