Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ગેટ વે ઓફ ઇન્ડિયાની નવીનીકરણ યોજના પર કામ કરી રહેલ મહારાષ્ટ્ર સરકાર : સુવિધાઓ વધશે

મુંબઇ : મહારાષ્ટ્ર સરકારના પર્યટન વિભાગની પ્રધાન સચિવ વલ્સા નાયરસિંહના મુતાબિક સરકાર ગેટ વે ઓફ ઇન્ડિયા (મુંબઇ) ના નવિનીકરણ યોજના પર કામ કરી રહી છે. જેને લઇ ત્યાં પર્યટકો માટે સુવિધાઓમાં વધારો થશે ફેબ્રુઆરીમાં પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે અને ઉપ-મુખ્યમંત્રી અજિત પવારએ ગેટ વે ઓફ ઈન્ડિયા સહિત રાજયના રર પર્યટક સ્થળોનાં વિકાસ પર ચર્ચા કરી હતી.

(9:51 pm IST)