Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

વિકસિત દેશોની જેમ દિલ્‍હીમાં ર૪ કલાક પાણીની આપૂર્તિ કરવામાં આવશે : દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ એ કહ્યું છે કે વિકસિત અને આધુનિક દેશોમાં પાણીની સપ્‍લાઇ જેમ હોય છે તેમ ર૪ કલાક સપ્‍લાઇ દિલ્‍હીમાં કરીશું એમણે કહ્યું કે પાણીની ઉપલબ્‍ધતા વધારવા માટે આસપાસના રાજયોથી વાત કરવામાં આવી રહી છે અને દિલ્‍હીમાં ઉત્‍પાદિત ૯૩૦ મિલિયન ગેલન પાણીની જવાબદારી નકકી કરવામાં આવશે.

(12:00 am IST)