Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

જયશંકરએ યુએઇ ના વિદેશ મંત્રિ સાથે મુલાકાત કરી કહ્યું કોવિડ કાળ ના અનુભવ આપના માટે સબક

સયુંકત અરબ અમીરાત(યુએઈ)ના વિદેશ યાત્રા પર ગયેલ વિદેશમંત્રી એસ જયશંકારે ત્યાંના પોતાના સેમ કક્ષ શેખ અબ્દુલ બિન જાયેદ અલ નાહયાદ ની મૂલાકાત કારી છે એમણે ટ્વિટ કર્યું અબ્દુલ બિન જાયેદથી બીજી વખત મળી ખુશી થઈ બદલાતી દુનિયામાં એક સાથે કામ કરવા માટે આગળના  અવસરો પર ચર્ચા કરી કોવિડ કાળ નો અનુભવ  બન્ને માટે સબક છે

(10:14 pm IST)