Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

બાબરી વિધ્વંસ મામલામાં વિશેષ અદાલતના નિર્ણયનું સ્વાગત કરૃં છું: રક્ષા મંત્રી રાજનાથસિંહ

બાબરી વિધ્વંસ મામલાના નિર્ણયને લઇ રક્ષામંત્રી રાજનાથસિંહએ ટવિટ કર્યું છે. લખનૌની વિશેષ અદાલત દ્વારા શ્રી લાલકૃષ્ણ આડવાણી, શ્રી કલ્યાણસિંહ, મુરલીમનોહર જોષી, ઉમાભારતી સહિત ૩ર લોકોને કોઇ પણ ષડયંત્રમાં શામેલ ન હોવાના નિર્ણયનુ સ્વાગત કરૃં છું જયારે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથઅ આને લઇ ટવિટ કર્યું સત્યમેવ જયતે.

(10:55 pm IST)