Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

રાજસ્થાન ભાજપના પૂર્વ મંત્રી કિરણ મહેશ્વરીનું કોરોનાને કારણે અવસાન થયું: રાજ્યના બીજા ધારાસભ્યનો કોરોનાએ જીવ લીધો

જયપુર: રાજસ્થાનના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય શ્રીમતી કિરણ મહેશ્વરીનું રવિવારે મોડી રાત્રે કોરોનાને કારણે અવસાન થયું હતું.  મહેશ્વરીએ હરિયાણાના ગુરુગ્રામ સ્થિત મેદાંત હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.  મહેશ્વરી રાજ્યના બીજા ધારાસભ્ય છે જેનું મૃત્યુ કોરોનાને કારણે થયું હતું

(10:24 pm IST)