News of Thursday, 1st October 2020
કોરોના મહાસંગ્રામઃ કોવિડ-૧૯ મહામારીને કારણ ભારતમાં ફસાયેલા ૪૧પ પાકિસ્તાની નાગરિકોની વતન વાપસી
કોવિડ-૧૯ મહામારીને કારણ ભારતમાં ફસાયેલા ૪૧પ પાકિસ્તાની નાગરિકોની અટારી-વાઘા બોર્ડર દ્વારા વતન વાપસી થઇ એક પોલિસ અધિકારીના મુતાબિક આ પાકિસ્તાની નાગરિક બોર્ડર ક્રોસિંગ પર પોતાનો કોવિડ-૧૯ ટેસ્ટ રિપોર્ટ લઇને પહોંચ્યા હતા.
(11:38 pm IST)