News of Friday, 2nd October 2020
સતાધારી લોકો ન ભૂલે કે દેશના માલિક નથી સેવક છેઃ હાથરસ કેસ પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સટાસટી
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યું હાથરસ (ગેંગરેપ)ની ઘટના ખૂબજ દુખદ છે અને પીડિત પરિવાર સાથે (ઉતર પ્રદેશ) સરકારનો વ્યવહાર યોગ્ય નથી. મુખ્યમંત્રી કેજરીવાલએ કહ્યું આપણે લોકતાંત્રિક દેશમાં રહીએ છીએ અને સતાધારી લોકોએ ભૂલવું ન જોઇએ કે દેશના માલિક નહીં પણ જનતાના સેવક છે.
(10:52 pm IST)