મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

જેમણે કયારેય કાલી, દુર્ગા, હનુમાનની પૂજા નથી કરી તે પૂજાની વાત કરી રહ્યા છેઃ સાબિત કરો અમે દુર્ગાપૂજન ન હોવાની વાત કરી હું ૧૦૦ ઉઠક-બેઠક કરીશઃ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મતા બેનરજીની સટાસટી

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ છે સબિત કરો કે પશ્ચિમ બંગાળ સરકારએ દુર્ગાપૂજા ન હોવાની વાત કહી હું લોકોની સામે ૧૦૦ ઉઠક-બેઠક કરીશ જેમણે કયારે કાલી, દુર્ગા અને હનુમાનની પૂજા નથી કરી તે પૂજાની વાત કરી રહ્યા છે એમણે કહ્યુ કે જે લોકો આવી અફવા ફેલાવી રહ્યા છે એમને શોધીને એમની પસો ૧૦૦ ઉઠક-બેઠક કરાવો પોલીસએ કહ્યુ દુર્ગાપૂજાને લઇ કોઇ નિર્ણય નથી લેવાયો.

(12:00 am IST)