News of Thursday, 10th September 2020
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ અને ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી શાસનની અનિયમિતતાઓ પર શરૂ થશે કાર્યવાહી
બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતી માટે હવે મુસીબતો વધવા જઇ રહી છે. યોગી સરકારએ નિયંત્રક અને મહાલેખાકાર (કેગ)ની રીપોર્ટના આધાર પર એના પર કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આ રિપોર્ટએ ર૦૦૭થી ર૦૧રની વચ્ચે માયાવતીના નેતૃત્વવાળી સરકારના શાસનની વિસંગતિયોનો ખુલાસો કર્યો છે.
માયાવતી સરકારના નિર્ણયથી ગાજિયાબાદ વિકાસ પ્રાધિકરણને પ૭ર.૪૮ કરોડ રૂપિયાનું નાણાકીય નુકસાન થયું. પ્રોપટી ડેવલપર્સને આ લાભ આપવામાં આવ્યો.
(12:24 am IST)