News of Wednesday, 14th October 2020
દલિતો માટે કસાઇ ઘર બન્યું યૂપી, યોગીજીના રહેવા છતાં ઉત્પીડન થમ્યું નહીં: યોગીજી મઠ ચલાવી શકે યૂપી નહીં કોંગ્રેસ પ્રવકતા ઉદિત રાજ
કોંગ્રેસ પ્રવકતા ઉદિત રાજએ ગોંડામાં ૩ દલિત છોકરીયો પર તેજાબ ફેંકવાના અને ર અન્ય મામલાને લઇકહ્યું છે કે ઉતર પ્રદેશ દલિતો માટે કસાઇ ઘર બની ગયું છે. એમણે પ્રધાનમંત્રીને યોગી આદિત્યનાથને હટાવવાની માંગ કરતા કહ્યું યોગીજી મઠ ચલાવીશકે છે યૂપી નહીં એમના રહેવા છતા ઉત્પીડન થમ્યું નહીં.
(11:40 pm IST)