મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

રાજનાથજી દેશ સેનાની સાથે જોડાયેલ છે પણ ચીનને આપણી જમીન પરથી કયારે ખદેડશો ? : કોંગ્રેસની સટાસટી

લોકસભામાં રક્ષા મંત્રી રાજનાથસિંહના ભાષણ પર કોંગ્રેસ મહાસચિવ રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે રાજનાથજી દેશ સેના સાથે  જોડાયેલો છે પણ એ બતાવો ચીનએ આપણી જમીન પર કબજો કરવાનું દુસ્‍સાહસ કેમ કર્યું ? એમણે કહ્યું મોદીજીને ચીન દ્વારા આપણા ક્ષેત્રમાં ઘૂસણખોરી ન કરવા બારામા઼ ગુમરાહ કેમ કર્યા ? ચીનને આપણી ધરતી પરથી કયારે ખદેડશો ? ચીનને લાલ આંખ કયારે દેખાડશો ?

(12:00 am IST)