મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

સુપ્રીમ કોર્ટ દિલ્લીની બહાર અલગ પીઠ સ્થાપિત કરવાના પક્ષમાં નથીઃ કાનૂનમંત્રી રવિશંકર પ્રસાદ

કાનૂનમંત્રી રવિશંકર પ્રસાદએ બતાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ દિલ્લીની બહાર અદાલતની અલગ પીઠ સ્થાપિત કરવાના પક્ષમાં નથી એમણે કહ્યું વિધિ આયોગએ સૂઝાવ આપ્યો હતો દિલ્લીમાં એક સંવિધાન પીઠ સ્થાપિત થાય અને ૪ અપીલીય પીઠ ઉતરી ક્ષેત્ર માટે દિલ્લી દક્ષિણ માટે ચેન્નાઇ/હૈદરાબાદ પૂર્વ માટે કોલકતા, પશ્ચિમી ક્ષેત્ર માટે મુંબઇમાં સ્થાપિત કરવામાં આવે.

(10:16 pm IST)