News of Tuesday, 19th January 2021
સાંજે ૫-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...
ગોપનાથ મહાદેવ ડુંગર 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણના સ્વ હસ્તે જેમનું સ્થાપન થયેલ તે ગોપનાથ મહાદેવના સાનિધ્યમાંથી આજે અકિલા લાઈવ બ્રેકિંગ ન્યુઝનું પ્રસારણ.. : 16000 ગોપીઓનું અપહરણ કરી એક રાક્ષસે અહીં નજીક આવેલ ઝીણાવારી ગુફામાં પુરી દીધેલ. ગોપીઓનો આર્તનાદ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ દોડી આવેલ અને આ રાક્ષસનો વધ કરી ગોપીઓને મુક્ત કરાવેલ. છે આ ગુફાઓ આજે પણ મોજુદ છે. પણ અહીં મોજુદ છે
(5:21 pm IST)