News of Tuesday, 19th January 2021
સંસદના બંને સદનમાં સાંસદો પૂછી શકશે પ્રશ્નો:પ્રશ્નકાળને મળી મંજૂરી
રાજ્યસભામાં સવારે એક કલાક અને લોકસભામાં બપોર બાદ એક કલાક પ્રશ્નકાળ રહેશે
નવી દિલ્હી : 29 જાન્યુઆરીએ શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રમાં હવે પ્રશ્નકાળને પણ મંજૂરી આપવામાં આવી છે. રાજ્યસભમાં સવારે 9 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી લોકસભામાં અને સાંજના સમયે 4 વાગ્યાથી લઈને 5 કલાક સુધી પ્રશ્નકાળ રહેશે. લોકોસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રકારની જાણકારી આપી હતી
(6:22 pm IST)