મુખ્ય સમાચાર
News of Tuesday, 20th October 2020

પુરાવા સુરક્ષીત રાખવા માટે ખેતરનો પાક નાશ પામ્‍યો હાથરસ ઘટનાવાળા ખેતરના માલિકનો વસવસો

ઉતરપ્રદેશના હાથરસમાં ૧૯ વર્ષિય પિડીતા જે ખેતરમાંથી મળી તે ખેતરના માલિકે કહ્યું કે તેના ખેતરમાં વાવેલ બાજરાના પાકનો નાશ થઇગયો.

ખેડૂતના કહેવા મુજબ અધિકારીઓએ પીડીતાના પરિવારને પુરાવા સુરક્ષીત રાખવા માટે પાકની કાપણી ન કરવાની સુચના આપી હતી.

પાકનું નુકશાની માટે ખેડુતે સરકાર પાસે રૂ.પ૦ હજારના વળતરની માંગણી કરી છે.

(10:51 pm IST)