મુખ્ય સમાચાર
News of Tuesday, 20th October 2020

ડી.એચ.એફ.એલ.ના પ્રમોટર વાઘવાને ઋણધારકોને રૂ.૪૩ હજાર કરોડ ચુકવવા આર.બી.આઇ. નિયુકત અધિકારીને પત્ર દ્વારા જાણ કરી

મુંબઇઃ દિવાન હાઉસીંગ ફાઇનાન્‍સ કંપનીના પ્રમોટ અને હાલ જેલમાં બંધ કપીલ વાઘવાને તેના પરિવારની લગભગ ૪૩ હજાર કરોડની સંપતિ ઋણધારકોને ચુકવવા માટે સોંપી આપવા રીઝર્વ બેંક દ્વારા નિયુકત અધિકારી આર. સુબ્રહમણ્‍યમ કુમારને પત્ર દ્વારા જાણ કરી છે.

(10:53 pm IST)