News of Thursday, 23rd September 2021
જાણીતા કથાકાર મોરારીબાપુની રામકથા આગામી 2 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર અમૃતસર ખાતે યોજાશે : કોરોના નિયમનું પાલન સાથે રામકથાનું આયોજન
અમદાવાદ : જાણીતા કથાકાર મોરારીબાપુની રામકથા આગામી 2 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર અમૃતસર ખાતે યોજાનાર છે. કોરોના નિયમનું પાલન સાથે રામકથાનું આયોજન થયેલ છે
(8:12 pm IST)