મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

કૃપયા કલાકારોનું શોષણ કરવાનું બંધ કરોઃ મ્યૂઝીક કંપનીયોને આદિત્ય નારાયણની ટકોર

સિંગર આદિત્ય નારાયણએ મ્યૂઝીક ઇંડસ્ટ્રીમાં શું સુધારા લાવવા જોઇએ ? ના સવાલનો જવાબ આપતા કહ્યું છે હું મ્યૂઝીક કંપનિયોને કહેવા માંગુ છું કૃપયા કલાકારોનું શોષણ કરવાનું બંધ કરે એમણે કહ્યું તે બધું લઇ રહ્યા છે પણ એણે કલાકારોને પરત આપવાનું ભૂલી ગયા છે. મ્યૂઝીક કંપનીયો બેલેન્સ જાળવી રાખે.

(11:58 pm IST)