મુખ્ય સમાચાર
News of Monday, 26th October 2020

દિલ્લી સતત બીજા વરસે ડેંગૂને પછડાટ આપી રહી છેઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યું કે ગયા વરસની જેમ રાષ્ટ્રીય રાજધાની આ વરસે પણ ડેંગૂને પછડાટ આપી રહી છે. એમણે કહ્યું ડેંગૂ વિરૂધ્ધ અભિયાનના ૮માં  રવિવારના મેં ઘરમાં જમા પાણીનું નિરીક્ષણ કર્યું અને એને બદલી નાખયું. ડેંગૂને રોકવા માટે આપણે મચ્છરોને રોકવા જોઇએ.

(11:29 pm IST)