મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

ફિલ્મ જગતને મોટો આંચકો લાગશે: કરણ જોહર સહીત સાત મોટી હસ્તીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે

મુંબઈ : બોલિવૂડના  દિગ્ગજ ગણાતા કરણ જોહર સહિત ફિલ્મ જગતની સાત  મોટી હસ્તીઓને ટૂંક સમયમાં બોલાવવામાં આવશે. ટોચના નારકોટિક  બ્યુરોના વર્તુળોએ જણાવ્યું છે કે આ સાતમાં કરણ જોહરનું નામ પણ સામેલ હોવાનું કહેવાય છે.

(12:00 am IST)