-
મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેર પર બેસીને પહોંચી પ્રાચી દેસાઈ access_time 5:48 pm IST
-
જાપાનીએ ઘરની છતને સ્પર્શ કર્યો તો માથા પર તૂટયો બરફનો પહાડ ! access_time 4:57 pm IST
-
ન્યુઝીલેન્ડમાં કારમી હાર થતા પાકિસ્તાને આફ્રિકા સામેની સીરીઝમાંથી 6 ખેલાડીઓને બહાર કર્યા access_time 11:08 am IST
-
ભાજપના જ સંસદે અદાણીને કર્યો અણીયારો સવાલ : સંપત્તિ ડબલ થઇ છે તો બેંકોની લોન કેમ ભરતા નથી ? access_time 10:52 am IST
-
અર્જુન તેન્ડુલકરે કર્યું મુંબઈની ટીમમાં ડેબ્યુ access_time 2:47 pm IST
-
સ્વાધ્યાય પરિવારના દીદી (ધનશ્રી તળવલકર)ના જીવનસાથી ડો.શ્રી નિવાસજીનું ૭૨ વર્ષની વયે દુઃખદ નિધન access_time 1:44 pm IST
પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં 10 દિવસમાં જ બીજા હિન્દૂ મંદિર ઉપર હુમલો : નવરાત્રીના તહેવાર દરમિયાન કટ્ટરપંથીઓએ દુર્ગા માતાની મૂર્તિ તોડી નાખી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં 10 દિવસમાં જ બીજા હિન્દૂ મંદિર ઉપર હુમલો થયો હોવાનું જાણવા મળે છે.જે મુજબ કટ્ટરપંથીઓએ દુર્ગા માતાની મૂર્તિ તોડી નાખી છે. આ દેશમાં લઘુમતી હિન્દૂ કોમ પ્રત્યે ભેદભાવ અને અત્યાચારનો સિલસિલો હજુ પણ ચાલુ છે.
પ્રાપ્ત વિગત મુજબ સિંધના થરપાકર જિલ્લાના નાગારપાર્કર ખાતે આવેલા હિન્દૂ મંદિરની અંદરની દુર્ગા માતાની મૂર્તિ કટ્ટરપંથીઓએ તોડી નાખી ખંડિત કરી દીધી છે.તેમજ મંદિરને પણ નુકશાન પહોચાડ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ જિલ્લાના જ બાદિન શહેરમાં આવેલા હિન્દૂ મંદિરને 10 ઓક્ટોબરના રોજ કટ્ટરપંથીઓએ નુકશાન પહોચાડ્યું હતું .તાજેતરના હુમલા દરમિયાન તોફાની તત્વો રાત્રે મંદિરમાં ઘુસ્યા હતા અને નિજ મંદિરનું બારણું અંદરથી બંધ કરી દઈ મૂર્તિની તોડફોડ કરી હતી બાદમાં મંદિરને પણ નુકશાન પહોંચાડી નાસી છૂટ્યા હતા . હજુ સુધી આ મામલે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
-
ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાથી સંભવતઃ ગુજરાતમાં સ્કૂલો ખુલી જશે : ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત access_time 1:08 pm IST
-
નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રમખાણોને લઈને એસઆઈટી પૂછપરછમાં 9 કલાક સુધી એક કપ ચા પણ નહોતી પીધી : રાઘવન: વર્ષ 2002ના ગુજરાત તપાસ કરનાર એસઆઇટીના પ્રમુખ આર,કે,રાઘવને પોતાના પુસ્તકમાં એ સમયના રાજ્યમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પૂછપરછને લઈને કર્યો ખુલાસો : તેઓએ કહ્યું કે મોદીની નવ કલાક લાંબી પૂછપરછ દરમિયાન સતત શાંત અને સંયમ બની રહ્યા અને પુછાયેલા અંદાજે 100 સવાલોના દરેકના આપ્યા હતા આ દરમિયાન એક કપ ચા સુધી લીધી નહોતી access_time 12:58 am IST
-
ઝારખંડ : પિકનિક મનાવવા નીકળેલા અને બાગમુંડા ધોધ પર ગયેલા ૭, ૧૧, ૧૬ વર્ષના ત્રણ બાળકો નદીના તીવ્ર પ્રવાહમાં તણાય ગયા, બેના મૃતદેહ મળ્યા: કિશોરીની શોધ ચાલુ.. access_time 10:02 pm IST
-
તમિલનાડૂની મેડિકલ કોલેજોમાં ઓબીસીને પ૦ ટકા આરક્ષણ આપવાની માંગવાળી અરજી રદ access_time 11:12 pm IST
-
રૈયા રોડ વોર્ડ નં. ૯ની ઓફિસે કોરોનાનો રિપોર્ટ કરાવવાનું કહી સફાઇ કામદાર મહિલા પર હુમલો access_time 2:43 pm IST
-
અનિલભાઇ પારેખના જન્મદિને શુભેચ્છા access_time 3:59 pm IST
-
દેવભુમી જીલ્લામાં નવા ૯ કેસ ૧૩ ડીસ્ચાર્જ કોરોનાનો આંક ૯૦૦એ, ૪પ હજારથી વધુ ટેસ્ટ access_time 12:53 pm IST
-
દશેરા સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં નવરાત્રીનું સમાપન access_time 11:48 am IST
-
જૂનાગઢમાં ગિરીશભાઇ કોટેચાના ધ-ફર્ન લિયો રિસોર્ટ એન્ડ કલબનું વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન access_time 12:32 pm IST
-
ગોરા ત્રણ રસ્તા પાસે રસ્તામાં અવરોધ ઉભો કરી પોલીસને ફરજમાં અટકાવી ધમકી આપનાર સામે ગુનો દાખલ access_time 10:23 pm IST
-
વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ નર્મદા દ્વારા લક્ષ્મી નારાયણ મંદિર ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું access_time 10:28 pm IST
-
રાજયમાં ૧૦ હજારથી વધારે ખેડૂતોએ અપનાવી કુદરતી ખેતીઃ ગુજરાતના ખેડૂતોને સરકાર પણ આપી રહી છે મદદ access_time 2:39 pm IST
-
રશિયાના આ આંટી ચપ્પુ ફેંકના છે શોખીન: બન્યા છે ચેમ્પિયન access_time 7:02 pm IST
-
આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચેની હિંસક જંગનો અંત આવ્યો:5હજાર લોકોને જીવ ગુમાવવાની નોબત આવી access_time 7:02 pm IST
-
કાબુલમાં આઇએસએ શિયાઓને નિશાન બનાવી હુમલો કર્યો : 24ના મૃત્યુ access_time 7:04 pm IST
-
ભૂતપૂર્વ બ્રાઝિલના સ્ટ્રાઈકર રોનાલ્ડીન્હો કોરોના પોઝીટીવ access_time 6:22 pm IST
-
હૈદરાબાદ પ્લે-ઓફમાં સ્થાન બનાવી શકશે access_time 3:31 pm IST
-
સુભાષ ધઇ ત્રણ ફિલ્મો બનાવશેઃ ઝી સ્ટુડિયોઝ સાથે હાથ મિલાવ્યો access_time 11:37 am IST
-
અભિનેત્રી તૃ.કોંગ્રેસના સાંસદ નુસરત જહાં દ્વારા દુર્ગાપૂજા access_time 2:35 pm IST
-
ફિલ્મ જગતના અનેક લોકોએ પોતાનાથી નાની ઉંમરની યુવતી સાથે લગ્ન કર્યા છે access_time 11:38 am IST