Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020
મિતેષભાઇ કારીયાનું દુઃખદ અવસાનઃ આજે વડીયા ખાતે ટેલિફોનિક સાદડી

રાજકોટઃ મિતેષભાઇ વૃન્‍દાવનદાસ કારીયા (ઉ.પ૪) રાજકોટ તે વૃન્‍દાવનદાસ નારણદાસ કારીયા (જૂનાગઢવાળા) ના પુત્ર તથા કાંતિલાલ છોટાલાલ ગણાત્રા(વડીયાવાળા) ના જમાઇ  અને કેતનભાઇ તથા પિન્‍ટુભાઇના બનેવીનું દુઃખદ અવસાન થયેલ છે. આજરોજ તા.ર૧ સપ્‍ટેમ્‍બરના સાંજે પ થી ૬ દરમ્‍યાન વડીયા ખાતે સ્‍વર્ગસ્‍થની ટેલિફોનિક સાદડી રાખેલ છે. કાંતિભાઇ ગણાત્રા-૯૪ર૬૮ ૩૧૮૪૦, મહેન્‍દ્રભાઇ-૯૪ર૬૪ ૩૦૧પ૬, હસુભાઇ-૯૪ર૯૧ ૩૯૮૦પ, પ્રવિણભાઇ-૯૪ર૬૯ પ૪૩૬૮, કેતનભાઇ-૯૪ર૭૪ ર૮૮૪૭ તથા પિન્‍ટુભાઇ -૯૯૭૮પ ૧૪પ૪૩

લોકવાર્તાકાર નામદાર દરબાર પુંજાવાળાબાપુનું અવસાન

ઉના : સાણથલી તા. વડીયા, જિ. અમરેલીના રહીશ સમર્થ લોક વાર્તાકાર નામદાર દરબારશ્રી પુંજાવાળા બાપુ (ઉ.૯૧) નું તા.૧૬ બુધવારના રોજ નિધન થતા કાઠી સમાજ તથા સાહિત્ય જગતમાં શોક છવાયો હતો. તેઓ પ્રખર વાર્તાકાર હતાં. તેઓની લોકવાર્તાનં રેકોડીંગ આકાશવાણી રાજકોટમાં સંગ્રહીત છે. તેઓનું સરળ જીવન તથા લોક સાહિત્યમાં મોટું પ્રદાન વાર્તાકાર માટે પ્રેરણાદાયક રહ્યું હતું. તેમના નિધનથી ઉના તાલુકાના સાહિત્ય પ્રેમીઓમાં શોક છવાયો હતો. લોક સાહિત્યકાર શ્રી પ્રતાપ બારોટ તથા સાહિત્ય પ્રેમીઓએ તેઓને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

ભાવનગરના પત્રકાર આરીફભાઇ કાઝીનું અવસાન

ભાવનગર તા. મુસ્સવીર અફઝલભાઇ કાઝી ઉર્ફે આરીફભાઇ કાઝી (ઉ.પ૪), (નિવાસી તંત્રી ગુજરાત ટૂડે દૈનિક તથા એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ) જન્નતનશીન થયેલ છે. તેઓ મર્હુમ અફઝલભાઇ શરીફમીયા કાઝી (નિવૃત રેલ્વે કર્મચારી) ના મોટા દિકરા, ઝરીન કાઝીના પતિ, ફૈઝલભાઇ કાઝીના મોટાભાઇ, કૌનેનહુસેન કાઝી, અલીઅકબર કાઝી (એડવોકેટ), ખ્વાઝારબ્બાની ના પિતા, જીજ્ઞેશભાઇ બક્ષી (એસ. પી. કચેરી)ના બનેવી, રૂબીનાબેન બડેમીયા સૈયદ (રાંધનપુર), રહેનુમાબેન અબ્દુલભાઇ રાંધનપુરી (અમદાવાદ)ના ભાઇ થાય છે. મર્હુમની જીયારત તા. રર ને મંગળવારે સવારે ૮-૩૦ કલાકે કાઝીવાડ મસ્જીદ તથા ઔરતો માટેની જીયારત તેમના નિવાસ સ્થાન રૂવાપરી રોડ, મહાજનના વંડા સામે, દરગાહની બાજુમાં ભાવનગર રાખેલ છે.

અવસાન નોંધ

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના કર્મી અને સેવાભાવી જગદીશભાઇનું નિધન

મોરબીઃ જીલ્લા આરોગ્ય પરિવારના ખંતીલા, કર્મનિષ્ઠ એવા જગદીશભાઈ કૈલા રાષ્ટ્રસેવા કરતા કોરોના સામે યુદ્ઘમાં પોતાનું યોગદાન આપી રહ્યા હતા જેની ઓચિંતી વિદાયથી સમગ્ર જીલ્લાના આરોગ્ય પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 મોરબી જીલ્લાના આરોગ્ય વિભાગમાં કાર્યરત જગદીશભાઈ કૈલા હાલ લાલપર ખાતે ફરજ બજાવતા હતા સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ અને કાર્યક્રમો લોકો સુધી પહોંચાડનાર અને હાલ કોરોના મહામારીના સમયમાં કોરોના સામે યુદ્ઘ લડતા જગદીશભાઈએ ઓચિંતી વિદાય લીધી છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓ શોકની લાગણી અનુભવે છે.

મોરબીના વશરામભાઇનું ૧૦૦ વર્ષની વયે નિધન

મોરબી :.. કગથરા વશરામભઇ ગંગારામભાઇ (ઉ.વ.૧૦૦)નું તા. ૧૯ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ર૧ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નવીનભાઈ બારભાયાનું દુઃખદ અવસાન : સાંજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ વાંકાનેર નિવાસી સ્‍વ.જમનાદાસ કલ્‍યાણજીભાઈ બારભાયા (વાંકાનેર વાલા)ના પુત્ર નવીનભાઈ તે સુરેશભાઈ, મહેન્‍દ્રભાઈ, જીતુભાઈના મોટાભાઈ તેમજ નયનાબેન, બીનાબેન, દિવ્‍યાબેન, વિપુલભાઈના પિતાશ્રી કેવલ, યુવીના દાદા તેમજ ખાખરેચીવાળા હાલ મોરબી સ્‍વ.પ્રાણજીવનદાસ પીતામ્‍બરદાસ રાણપરાના જમાઈ તા.૨૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઈ સદ્દગતનું ટેલીફોનીક બેસણું  આજે તા.૨૧ને સોમવાર, સાંજે ૪:૩૦થી ૬:૩૦ રાખેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ  છે.

ભરતકુમાર જીવરાજાની

રાજકોટઃ ભરતકુમાર ધીરજલાલ જીવરાજાની (ઉ.વ.૬૮) (કોઠારીયા વાળા) તે સ્‍વ.ધીરજલાલ જેઠાલાલ જીવરાજાની (કોઠારીયાવાળા)ના પુત્ર તથા તે સ્‍વ.રજનીકાંતભાઇના નાનાભાઇ તથા લલીતભાઇ, મનસુખભાઇ, મહેશભાઇ, અશોકભાઇ તથા બાબુભાઇના મોટાભાઇ  તેમજ પરીમલ તથા નમ્રતાબેન વરીયાના પિતાશ્રી તેમજ લક્ષ્મીદાસ હરગોવિંદદાસ સવાણીના જમાઇનું તા.૧૮ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.ર૧ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પરીમલ જીવરાજાની મો. ૮૭૮૦૯ ૩૩૮પ૬ અને નમ્રતાબેન ભાવેશકુમાર વરીયા મો. ૮૮૬૬૬ ૦ર૧૭૮ તથા અશ્વીનભાઇ સવાણી મો. ૯૮૯૮૯ ૭૪૪૬ર તેમજ અશોકભાઇ જીવરાજાની મો. ૬૩પપ૦ ૮૬૮૭ર અને બાબુભાઇ જીવરાજાની મો. ૯૮ર૪ર ૩ર૦૩ર છે.

રેખાબેન પારેખ

રાજકોટઃ મોઢ વણીક સ્‍વ.શાંતિલાલબળવંતરાય પારેખના પુત્ર મુકેશભાઇ એસ. પારેખ (ભૂતપૂર્વ તાલુકા વિકાસ અધિકારી)ના ધર્મપત્‍ની શ્રીમતી રેખાબેન મુકેશભાઇ પારેખ (ઉ.વ.૬૮) તે વિશાલ તથા નૃપા ટિવંકલ શાહના મમ્‍મી, સતીષભાઇ તથા જયોતિન્‍દ્રભાઇ (અમેરીકા)ના ભાભી તેમજ કિરણભાઇ નૌતમકાંત પરીખ, અશોકભાઇ તથા ભરતભાઇના બેન તા.૧૮ના અક્ષરધામ નિવાસી થયા છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.ર૧ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મુકેશભાઇ મો. ૯૬૬ર૦ પ૪૭૦૦, સતીષભાઇ મો. ૯૪ર૮ર ૭૧ર૦પ, પ્રતિમાબેન ૯૬૬૪૭ ૩૬ર૬૦ છે.

રમાબેન મકવાણા

રાજકોટઃ લુહાર સ્‍વ.પ્રાગજીભાઇ પ્રેમજીભાઇ મકવાણાના ધર્મપત્‍ની રમાબેન પ્રાગજીભાઇ મકવાણા (ઉ.વ.૭ર) તે અશ્વિનભાઇ, હરેશભાઇ મકવાણાના માતુશ્રી તા.૧૯ના દેવલોક પામલ છે. ટેલીફોન બેસણું તા.ર૧ને સોમવારે રાખેલ છે. અશ્વિનભાઇ મકવાણા મો. નં. ૯૮૭૯પ ૬૪૦૦૧ તથા હરેશભાઇ મકવાણા મો. ૯૮૭૯૩ ૩૧૯૬૩ છે.

ચીંજનદાસ તલડી

વાંકાનેરઃ ચીંજનદાસ લખીમલ તલડી (ઉ.વ.૮૦) તે બલરામભાઇ, દિલીપભાઇ, ગંગારામભાઇ અને પ્રકાશભાઇના પિતાશ્રીનું તા.૧૯ના અવસાન થયેલ છે.

અશોકભાઇ કારીયા

વાંકાનેરઃ મોરબી વાળા અશોકભાઇ વૃજલાલ કારીયા તે જેકીભાઇના પિતાશ્રી તથા હેતના દાદાશ્રી તેમજ દિલીપભાઇ, રાજુભાઇ, સ્‍વ.રાજીવભાઇ, વિજયભાઇ, ઘનશ્‍યામભાઇ, યોગેશભાઇ તથા મુન્નાભાઇ કારીયાના મોટાભાઇનું તા.૧૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૧ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

શબ્‍બીરભાઇ પટેલ

રાજકોટઃ શબ્‍બીરભાઇ મહમદઅલી પટેલ (નવલશા) (ગામ-રાજકોટ), તે મુર્તુઝા, ઇમરાન તથા તસ્‍નીમબેનના પિતાજી, મહમદભાઇ તથા નીશરીનબેનના સસરા, નુરૂદીનભાઇ તથા મનસુરભાઇના ભાઇ તા.૧૭ના ગુજરી ગયેલ છે.

હસમુખભાઇ માંડલીયા

ઉપલેટાઃ નિવાસી સોની હસમુખભાઇ વનમાળીદાસ માંડલીયા (ઉ.વ.૬પ) તે વૃજલાલભાઇ માંડલીયા, મુકેશભાઇ માંડલીયા, પ્રવિણભાઇ માંડલીયા, કિરીટભાઇ માંડલીયા, બિપીનભાઇ માંડલીયાના ભાઇ તથા રોહિતભાઇ માંડલીયાના પિતાશ્રીનું તા.૧૯ને શનિવારના રોજ ઉપલેટા મુકામે અવસાન થયેલ છે.  ટેલીફોનીક બેસણું રાખેલ છે. તેમજ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો. ૯૯૯૮૩ ૮ર૩૭પ, ૯૯૦૪૧ ર૯ર૬૭, ૯૯ર૪૦ પપ૯૭પ.

નવીનભાઇ ઉનડકટ

રાજકોટઃ સ્‍વ.હરજીવનદાસ ત્રીભોવનદાસ ઉનડકટના મોટા પુત્ર નવિનભાઇ એચ. ઉનડકટ (નિવૃત એસ.ટી. એ.ટી.આઇ.) (ઉ.વ.૭૮) તે સ્‍વ.શામજીભાઇ ત્રિભોવનદાસ ભોજાણીના  જમાઇ અને દીલીપભાઇ ભોજાણીના બનેવી તેમજ ચંદુભાઇ તથા શશીકાંતભાઇ તેમજ ઉર્મિલાબેન માનસાતા તથા સ્‍વ.મધુબેન કોટકના મોટાભાઇ તેમજ ડો.દર્શન એન. ઉનડકટના પિતાશ્રી અને ચિ. ચિરાગ તથા હિતેષના અદા તથા હરેશભાઇ રાજવીરના વેવાઇ તા.ર૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.ર૧ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. શશીકાંત ઉનડકટ મો. ૯૩૭પર ૭૬૦૦૦, ડો.દર્શન ઉનડકટ મો.૯૯રપ૦ ૬૭૭૦૯, ચિરાગ ઉનડકટ મો. ૮૧ર૮૯ ૬૦૮૦૭

પ્રભાબેન પંડયા

રાજકોટઃ મુળ મોરબી નિવાસી હાલ રાજકોટ ગં. સ્‍વ. પ્રભાબેન રમણીકલાલ પંડયા (ઉ.વ.૮પ) તે સ્‍વ.રમણીકભાઇ મહાશંકરભાઇ પંડયાના પત્‍ની, ભારતીબેન, સ્‍વ.ઉષાબેન, જયશ્રીબેનના માતાનું તા.૧૯ના શનિવારે અવસાન થયેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.

જયાબેન વિષ્‍ણુસ્‍વામી

રાજકોટઃ ધીરજલાલ મુળદાસભાઇ વિષ્‍ણુસ્‍વામીના માતુશ્રી જયાબેન મુળદાસ વિષ્‍ણુસ્‍વામી તા.૧૯ના રોજ રામચરણ પામેલ છે. ટેલીફોન દિલાશો આપી શકાશે મો. નં. ૯૭ર૬ર ૪૬૪પ૮

નયનાબેન શાહ

રાજકોટઃ મોઢવણીક સ્‍વ.ગોરધનભાઇ કલ્‍યાણજી દેશાઇના પુત્રી નયનાબેન ઉમેદભાઇ શાહ તા.૧૮ના રોજ શ્રીજી ચરણ પામેલછે. સદ્દગતનું બેસણું ટેલીફોનીક સ્‍મીતાબેન મો. ૭૦૧૬ર ૩૩૧૯પ ઉપર રાખેલ છે.

પ્રવિણભાઇ નિમાવત

ગોલણીયા (તા. કાલાવડ - શીતલા): પ્રવિણભાઇ પિતાંબરદાસ નિમાવતનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૧ને સોમવારે તેમના નિવાસસ્‍થાન ગોલવાણીયા મુકામે રાખેલ છે.

ભરતભાઇ સોલંકી

રાજકોટઃ મચ્‍છુ કઠીયા સઇ-સુતાર, સ્‍વ.વલ્લભભાઇ વાલજીભાઇ સોલંકીના પુત્ર ભરતભાઇવલ્લભભાઇ સોલંકી (ઉ.વ.પ૩) તેમજ શાંતિભાઇ વાલજીભાઇ સોલંકીના ભત્રીજા તથા જયરાજભાઇ અને શીતલબેનના પિતાશ્રી તથા નીલાબેન અમૃતલાલ કેવલાણી (જામનગર), હિનાબેન પંકજકુમાર યાદવ (રાજકોટ)ના ભાઇ તેમજ ભૂપતભાઇ હરગોવિંદભાઇ વાઘેલાના જમાઇ તા.ર૦ના રોજ રામચરણ પામેલ છે. હાલની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી તેમનું ટેલિફોનિક બેસણું તેમજ સસરા પક્ષની ટેલીફોનિક સાદડી તા.ર૧ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ફોન. ૯૯૭૮૯ ૭૭૭૧૩ (જયરાજભાઇ), ૯૪૦૯૭ ૪૯૯૧૧, ૯૭ર૭પ ૩૩પ૭પ (મનીષભાઇ)

હિતેષભાઈ પરમાર

રાજકોટઃ લુહાર હિતેષભાઈ બાબુભાઈ પરમાર, તે રાજેષભાઈ બાબુભાઈ પરમાર તથા પ્રફુલભાઈ બાબુભાઈ પરમારના નાનાભાઈનું દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્‍થતીને અનુંરૂપ સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. તેમનું બેસણું તા.૨૧ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાને રાખેલ છે. રાજેશભાઈ બાબુભાઈ પરમાર મો.૯૭૨૬૩ ૭૩૨૭૬

મોરબીના વશરામભાઇનું ૧૦૦ વર્ષની વયે નિધન

મોરબી :.. કગથરા વશરામભઇ ગંગારામભાઇ (ઉ.વ.૧૦૦)નું તા. ૧૯ ના રોજ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું ટેલિફોનિક બેસણું તા. ર૧ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હર્ષાબેન બજાણીયા

મોરબી : ચકમપર ગામે રહેતા ભગવાનજીભાઇ બજાણીયાના પુત્રવધુ અને ગુણવંતરાયના પત્‍નિ તથા તબલાવાદક સ્‍વ. જગદીશભાઇ ભુરાભાઇ છત્રોલાના પુત્રી હર્ષાબેન (ઉ.૪ર) તે કૌશાંગના માતા તથા રાજૂભાઇ, ચંદ્રેશભાઇ (ડાયરો-સંતવાણીના આયોજક), કમલેશભાઇના બહેન તથા મીત અને ઉત્‍સવના ફૈબાનું તા. ૧૮ શુક્રવારના રોજ અવસાન થયું છે.

મંજુબેન ગોહેલ

ગોંડલ :.. મુંજકા નિવાસી હાલ રાજકોટ રહેતા અમરશીભાઇ ગાંડુભાઇ ગોહેલ (વાણંદ) ના ધર્મપત્‍ની મંજૂબેન અમરશીભાઇ ગોહેલ (ઉ.૬૪) તે અરવિંદભાઇ તેમજ ગીરીશભાઇના માતાનું તા. ૧૯ મીએ અવસાન થયું. ટેલિફોનિક બેસણું તા. ર૧ ના રોજ રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા (પાણીઢોળ) તા. ર૮ ના રોજ ગુંજન પાર્ક કાલાવડ રોડ, રાજકોટ ખાતે તેમના  નિવાસ સ્‍થાને રાખેલ છે.

ચંપાબેન દોશી

રાજકોટઃ ગોંડલ- જામજોધપુર નિવાસી હાલ ગોંડલ નગીનદાસ વીરચંદ દોશીના ધર્મપત્‍ની ચંપાબેન (ઉ.વ.૭૮) તે બીના એચ.દોશી, વર્ષા સુનિલભાઈ વસા તથા સ્‍વ.રાકેશ તથા ભાવિનના માતુશ્રી તથા વંદનાબેનના સાસુ તથા ભવ્‍યાબેનના દાદી તેમજ મહેશભાઈ દોશીના ભાભી તેમજ ધોરાજી નિવાસી નાનાલાલ માધવજી ખાખરાની પુત્રીનું તા.૧૯ના રોજ અરીહંત શરણ પામેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.

ધીરજલાલ સિધ્‍ધપુરા

રાજકોટઃ ધીરજલાલ લવજીભાઈ સિધ્‍ધપુરા તે આશિષભાઈના પિતાશ્રી તથા જીવણભાઈ તથા મોહનભાઈના નાનાભાઈ તથા મુલચંદભાઈ તથા હસમુખભાઈના મોટાભાઈનું તા.૧૯ને શનિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.આશિષ ડી.સિધ્‍ધપુરા મો.૮૦૦૦૦ ૮૧૧૧૦, બિપીન એમ. સિધ્‍ધપુરા મો.૯૯૧૩૪ ૮૪૭૬૬

દમયંતીબેન ચંદારાણા

રાજકોટઃ ખાખીજાળીયા નિવાસી હાલ રાજકોટ સ્‍વ.નરસીંભાઈ ધારશીભાઈ ચંદારાણાના ધર્મપત્‍ની તેમજ પંકજભાઈ, વસંતભાઈ, ભરતભાઈ તથા પુષ્‍પાબેન અને ધીરજબેનના માતુશ્રી ગં.સ્‍વ.દમયંતીબેન નરસીંભાઈ ચંદારાણા (ઉ.વ.૮૫) તા.૨૧ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું આજરોજ સાંજે ૫ થી ૬ ટેલીફોનીક બેસણું તેમના નિવાસસ્‍થાને રાખેલ છે. પંકજભાઈ મો.૯૩૨૭૩ ૯૪૧૭૫, વસંતભાઈ મો.૯૮૭૯૫ ૫૯૮૫૪, ભરતભાઈ મો.૯૨૬૫૯ ૫૧૪૦૦

મનહરલાલ પાટડીયા

રાજકોટઃ મનહરલાલ રતિલાલ પાટડીયા (વાંકાનેર વાળા) તે સ્‍વ.રતિલાલ છગનલાલ પાટડીયા (વાંકાનેરવાળા)નાં પુત્ર મનહરલાલ રતિલાલ પાટડીયા તે નવીનભાઈનાં નાનાભાઈ તથા અરવિંદભાઈ, અશોકભાઈ તથા પરેશભાઈના મોટાભાઈ તેમજ દિવ્‍યેશભાઈ અને ભાવિષાબેનના પિતાશ્રી તેમજ ધ્રુમિલ અને પલનાનાં દાદા તેમજ પાળવાળા સ્‍વ.સૌભાગ્‍યચંદ્રબ ગંગારામ રાધનપુરનાં જમાઈ તા.૨૦નાં રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્‍થિતિને અનુલક્ષીને સદ્દગતનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૧ના સોમવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે રાખેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ છે. દિવ્‍યેશભાઈ મો.૯૮૭૯૯ ૬૩૦૧૩, અશોકભાઈ મો.૯૩૭૬૨ ૫૧૫૦૨, અરવિંદભાઈ મો.૮૧૫૪૦ ૨૩૪૦૪, (પિયર પક્ષ) ગિરીશભાઈ મો.૯૯૨૫૦ ૬૯૩૩૦, ઉપેન્‍દ્રભાઈ મો.૯૬૨૪૩ ૭૭૬૯૭

રામજીભાઈ ચૌહાણ

રાજકોટઃ રામજીભાઈ નાનજીભાઈ ચૌહાણ (જી.ઈ.બી.નિવૃત કર્મચારી) (ઉ.વ.૭૪) તે ધનર્ગૌરીબેનના પતિ તથા પુત્ર દિનેશભાઈ, દર્શનભાઈ, વિમલભાઈના પિતાશ્રીનું તા.૧૯ના રોજ અવસાન  થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૧ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાને ‘‘ખોડીયાર કૃપા'' બેંક ઓફ બરોડા સોસાયટી એરપોર્ટ રોડ ખાતે રાખેલ છે.મો.૯૯૯૮૬ ૩૭૫૯૫, ૯૮૯૮૪ ૪૯૭૧૯, ૯૮૯૮૨ ૪૧૩૮૫ તથા રમણીકભાઈ નાનભાઈ, દિનેશભાઈ, વિજયભાઈના કાકા (ભાવનગર) મો.૯૮૬૫૭ ૪૦૨૯૪, ૯૪૨૭૭ ૪૯૪૯૬, ૭૬૯૮૧ ૯૭૭૯૨

અમૃતલાલ વોરા

રાજકોટઃ મૂળ ગોંડલ નિવાસી હાલ રાજકોટ અમૃતલાલ (નાનાલાલ), હરીલાલ વોરા (ઉ.વ.૯૫), તે ભાનુબેન વોરાના પતિ અને સ્‍વ.દિપકભાઈ વોરા (જીવન બેંક)ના પિતા અને મિતેન વોરા (જીવન બેંક) ઉપાસના વોરાના દાદા અને સ્‍વ.કાન્‍તીભાઈ અને દીલસુખભાઈ શેઠના બનેવીનું તા.૧૯ને શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. હાલના સંજોગો અનુસાર તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૨૧ને સોમવારે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મીતેન મો.૯૯૯૮૭ ૦૭૮૭૦

દક્ષાબેન

રાજકોટઃ દક્ષાબેન (ઉ.વ.૭૫) તે વાય-બી.વસાવડા (રીટા-સૌ.યુનિ.)ના પત્‍નિ, વિપુલભાઇ, રાહુલભાઇ, નિખિલભાઇ, નિમિભાઇ (સર્વે અમેરિકા) તથા હર્ષાબેન (જામનગર), આશાબેન તથા પલ્લવીબેન (સર્વે અમેરિકા)ના બહેનનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. સંજોગોને ધ્‍યાને રાખી કોઇ લૌકિક ક્રિયા રાખેલ નથી. મો.૮૧૬૦૯૩૩૩૨૪ (વાય-વી.વસાવડા) તથા ૯૮૨૪૦ ૧૨૭૯૧ (કામેશી પોટા)

દયાળજીભાઇ બગથરીયા

રાજકોટઃ વાણંદ મુળ સરપદળ નિવાસી હાલ ગુલાબનગર જામનગર દયાળજીભાઇ ધનજીભાઇ બગથરીયા (ઉ.વ.૮૧) તેઓ સ્‍વ.મનસુખભાઇ ધનજીભાઇના મોટાભાઇ તેમજ દિલીપભાઇઅને મહેશભાઇના પિતાશ્રી મુકેશભાઇના મોટાબાપુ તથા કેયુર અને હસ્‍તિનના દાદાનું તા.૧૮ના અવસાન થયેલ છે. તેઓનું ટેલીફોનિક બેસણું તા.ર૧ના સોમવારે રાખેલ છે. દિલીપભાઇ મો. ૯૪ર૬૭ ૪૬૩૭૭, મહેશભાઇ મો. ૯૩૭૪૯ ૪પરપ૧, મુકેશભાઇ મો. ૯૬૩૮૦ ૬૩૯૧૯ છે.

સંજયભાઇ કારિયા

રાજકોટ : લોહાણા સમાજના આગેવાન રમેશભાઇ કારિયાના પુત્ર સંજયભાઇ (ઉ.પ૯) તે નયના બહેનના પતિ, કૌશીકભાઇના મોટાભાઇ, હાર્દિક અને જયભાઇના પિતાશ્રી, દિનેશભાઇ હરિલાલ રાજાણીન બનેવી તા. ૧૯ ન શનિવારે શ્રીજીચરણ પામ્‍યા છે. તેનું ટેલીફોનિક બેસણું અને સાસરીયા પક્ષની સાદડી તા. ર૧ ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઇ મો. નં. ૯૪ર૮૦ ૪૮પ૮૪, કૌશીકભાઇ ૯૪ર૬૭ ૮૦૬૦૧, હાર્દિક ૯૪ર૮૦ ૪૮૭પ૭, જયભાઇ ૯૪૦૮૦ ૪૧ર૧૩ અને દિનેશભાઇ મો. ૯૪૦૯૪ ૭ર૦૧૦

બીપીનભાઈ દાસાણી

રાજકોટઃ  શાપુર (સોરઠ) નિવાસી લીલાધર આણંદજી દાસાણીના પુત્ર તથા કાશમીરાબેનના પતિ બીપીનભાઈ (ઉ.વ.૫૭) તા.૨૦ રવિવારે સ્‍વર્ગવાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૧ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સચીનભાઈ (ભાણેજ) મો.૯૭૧૪૩ ૦૦૪૪૪, નીર દાસાણી મો.૮૩૨૯૯ ૮૦૦૬૨, નંદલાલ મગનભાઈ જોબનપુત્રા, ઈલાબેન નંદલાલ જોબનપુત્રા, સચીનભાઈ નંદલાલ જોબનપુત્રા, રવિ નંદલાલ જોબનપુત્રા.

શાંતિલાલ ભટ્ટ

રાજકોટઃ જામનગર ધુવાવ નિવાસી ઔદિચ્‍ય ખરેડી બ્રાહ્મણ શાંતિલાલ મોહનભાઈ ભટ્ટ (ઉ.વ.૮૭) તે ભુપતભાઈના પિતાશ્રી, મેહુલભાઈ તથા તુષારભાઈના દાદાનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૧ને સોમવારે બપોરે ૪ થી ૬ કલાકે રાખવામાં આવેલ છે. ભુપતભાઈ મો.૯૯૨૫૪ ૦૫૯૦૫, મેહુલભાઈ મો.૯૫૭૪૯ ૦૨૩૦૦, તુષારભાઈ મો.૯૯૭૯૦ ૭૨૬૩૧

નિર્મળાબેન મહેતા

રાજકોટઃ નિર્મળાબેન હેમંતકુમાર મહેતા (ઉ.વ.૮૩) તે હેમંતકુમાર રતીલાલ મહેતાના ધર્મપત્‍ની, રાજેશભાઈ, પ્રીતીબેન, નીતાબેનના માતુશ્રી, દિનાબેન, સંજયભાઈ જાદવના સાસુ, દર્શી સાગરકુમાર પારેખ, પ્રતિકના દાદીમાં, મીલીના નાનીમાં, સ્‍વ.ગીરધરલાલ ડોસાભાઈ દોશીના દીકરી, સુમંતભાઈ, સ્‍વ.પ્રફુલભાઈ, દીલીપભાઈ, ગીરીશભાઈ, પુષ્‍પાબેનના બેનનું તા.૨૦ને રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. (લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.)

સરસ્‍વતીબેન આહુજા

રાજકોટઃ જામનગર નિવાસી સિંધી સાહિત્‍ય પંચાયતના મોતીલાલ આહુજાના પત્‍ની સરસ્‍વતીબેન મોતીલાલ આહુજા (ઉ.વ.૭૮) તે મહેશભાઈ તથા વિજયભાઈના માતાનું તા.૧૯ શનિવારના ર્સ્‍વગવાસ થયેલ છે. કોરોનાની પરિસ્‍થિતિને કારણે ફકત ટેલીફોનીક પગડીયું- ઉઠમણું તા.૨૧ સોમવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. મોતીલાલ આહુજા (એલઆાઈસી) (મો.૬૩૫૩૬ ૮૦૬૨૪), મહેશભાઈ (પુત્ર) (મો.૯૪૨૭૮ ૬૪૬૩૭) (એસ.એમ.મેડીકલ એજન્‍સી), વિજયભાઈ (પુત્ર) (મો.૯૪૨૯૧ ૧૯૫૨૮), અંજલીબેન (પુત્રવધુ) મો.૯૪૨૯૫ ૪૬૫૬૨, ડો.દર્શનાબેન (પુત્રવધુ) (મો.૯૪૨૯૩ ૩૦૩૫૭)

દિપકભાઈ ધીનોજા

રાજકોટઃ દિપકભાઈ ધીનોજા (ઉ.વ.૪૭) તે ઘનશ્‍યામભાઈ ઝવેરચંદ ધીનોજાના પુત્ર તથા ભરતભાઈ, જયેશભાઈ, સંદિપભાઈ અને સંજયભાઈના નાનાભાઈ તથા જાન્‍વી, નીધીના પપ્‍પાનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૧ને સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હરેશભાઇ મકવાણા

જેતપુર : સ્‍વ. હીરાભાઇ ખીમજીભાઇ મકવાણાના પુત્ર હરેશભાઇ (ઉ.વ.પ૬) તે હર્ષદભાઇના લઘુબંધુ, યશ, રોમીકાના પિતાશ્રી તેમજ કાંતિભાઇ, લાલભાઇના ભત્રીજા તા. ર૦ના રોજ અવસાન પામેલ છે તેનું ટેલીફોનિક ઉમઠણું રાખેલ છે.

દિનેશચંદ્ર મહેતા

જેતપુર : ઔદિચ્‍ય ગોહીલવાડ બ્રાહ્મણ દિનેશચંદ્ર નાનાલાલ મહેતા (નિવૃત ડીવાયએસપી હેડ કલાર્ક) (ઉ.વ.૭૭) તે બળવંતરાય, શીરીષભાઇ, ગં.સ્‍વ. રંજનબેન જેન્‍તીભાઇ વ્‍યાસના વડીલબંધ, અતુલભાઇ, અમરીશભાઇ, રણુકાબેન, પન્નાબેન, પારૂલબેન, ભાવનાબેન, વિણાબેનના પિતાશ્રી, જયેશભાઇ, વિમલભાઇના મોટા બાપા, પીયાંશના દાદા, જે.બી. વ્‍યાસ (ઉપલેટા), સ્‍વ. ચંદુભાઇ (નાની વાવડી)ના બનેવી તા. ર૦ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનિક બેસણું રાખેલ છે.

રૂક્ષ્મણીબેન નડીયાપરા

રાજકોટ : મુળ ગામ-ગૌરીદળ હાલ રાજકોટ વરિયા વૈષ્‍ણવ પ્રજાપતિ રૂક્ષ્મણીબેન પરસોતમભાઇ નડીયાપરા (ઉ.વ.૬૦), તે દિલીપભાઇ, ભાવેશભાઇ તથા જયશ્રીબેનના માતુશ્રી તા.ર૦મીએ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું (કોરોના વાઇરસ)ને ધ્‍યાનમાં રાખી અને સરકારશ્રીના નિયમ મુજબ ટેલીફોનિક બેસણું રાખેલ છે. દિલીપભાઇ મો.નં. ૯પ૭૪ર પરપ૮ર, ભાવેશભાઇ મો.નં. ૯૯ર૪ર ૬ર૧૦૩

વિનોદકુમાર ઠકરાર

કેશોદ : સ્‍વ. જમનાદાસ રૂગનાથભાઇ ઠકરાર (બળેજવાળા)ના પુત્ર વિનોદકુમાર જમનાદાસ ઠકરાર (ઉ.વ.૬ર) તે મૌલિક તથા દિશીતાના પિતાશ્રી, પ્રિમા, હિમાક્ષના દાદા તથા મનીષકુમાર રતીલાલ વિઠલાણી(રાજકોટ)ના સસરા અને સ્‍વ. શાંતિલાલ જમનાદાસ પોપટ (જુનાગઢ વાળા)ના જમાઇ તથા સ્‍વ. જગદીશભાઇ, ગિરીશભાઇ, કિરીટભાઇ (રાજુભાઇ)ના બનેવી તા. ૧૯ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્‌ગતનું સોમવાર તા.ર૧ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ટેલીફોનિક બેસણું તથા પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. મૌલિક વિનોદકુમાર ઠકરાર-૯૮૯૮પ ૬૯૪૯૧, ગિરીશકુમાર શાંતિલાલ પોપટ-૯૪ર૯૬ ૪૮૧૧૪, કિરીટકુમાર (રાજુભાઇ) શાંતિલાલ પોપટ-૯૪ર૭પ ૬૩૯૬પ, મનીષકુમાર રતીલાલ વિઠલાણી-૯૯રપ૧ પ૭રર૦

ભરતકુમાર રાતડીયા

કેશોદ : ભરતકુમાર વૃંદાવનદાસ રાતડીયા તે ગૌરવભાઇ તથા હિનાબેન તથા નિકિતાબેન પિતાશ્રી, તેમજ ચુનિભાઇ મેસવાણ વાળાના જમાઇ તા.૧૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તથા સ્‍વસુર પક્ષની સાદડી તા.ર૧ને સોમવારે રાખવામાં આવેલ ગૌરવભાઇ ૯૩ર૮૭ ૪૦૧૦૯, ૯૮૭૯૪ ૭૪ર૯૯, સ્‍વસુર પક્ષ નરસિંહભાઇ ૯૮ર૪૪ ૭૧૩૧૧, હિંમતભાઇ ૯૪ર૬પ ૩પર૬૯, નંદાભાઇ ૭ર૮૪૮ ૭૩૪૧૩