Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020
ચોટીલાના એડવોકેટ અને નોટરી આર.બી. શાહના માતુશ્રીનું અવસાન

ચોટીલા : જૈન સમાજના અગ્રણી પરિવારના ભરતભાઇ બી. શાહ એડવોકેટ નોટરી આર.બી. શાહ (રાજુભાઇ શાહ), તેમજ સુનિલભાઇ શાહ, અજયભાઇ શાહ તથા ગીતાબેન અને વર્ષાબેનના માતુશ્રી વસંતબેન બાબુલાલ શાહ (ઉ.વ.૯૪) તા. ર૪ મંગળવારના રોજ ચોટીલા મુકામે અરિહંત શરણ પામેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ર૪ સાંજે ૪-૩૦ થી ૬-૦૦ રાખેલ છે. રાજેશભાઇ બી. શાહ મો. ૯૮રપર ૯ર૧૯પ, સ્મિતાબેન રાજેશભાઇ શાહ - મો. ૯૪૦૯૧ ૭૭ર૯૧

વાંકાનેર શ્રી ફળેશ્વર મંદિરના મહંત પટેલબાપુનું શુક્રવારે ટેલીફોનિક બેસણુ

વાંકાનેર : જડેશ્વર રોડ ઉપર આવેલ શ્રી મુનીબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મંદિરના મહંત શ્રી તેમજ પાટીદાર સમાજના કારોબારી સભ્ય તેમજ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ સ્વ. કાનજીભાઇ રામાભાઇ પટેલ (શ્રી પટેલબાપુ) તે તુષારભાઇ અને શ્રી વિશાલભાઇના પિતાશ્રીનું તા. રર ને રવિવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ર૭ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તુષાર પટેલ મો. ૯૮૭૯૦ ૭૬૬૮૩) વિશાલ પટેલ મો. ૯૮રપ૦ ૩૦૪૭૯.

શ્રી પટેલબાપુને વાંકાનેર શ્રી ગાયત્રી મંદિરના મહંત શ્રી અશ્વિનભાઇ રાવલ, વાંકાનેરના રઘુવંશી અગ્રણી  જીતુભાઇ સોમાણી, જાણીતા ઉદ્યોગપતિ  પ્રજ્ઞેશભાઇ પટેલ,  અમરશીભાઇ મઢવી, જેન્તીભઇ સાહેબ, મહેશભાઇ રાજવીર, તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ શ્રી પટેલબાપુની માનવ સેવા, સંતોની સેવા, ગરીબોની સેવા, ગૌસેવા, હોસ્પીટલની સેવા જેવી અનેક પરોપકારી સેવા શ્રી પટેલબાપુની યાદ કરીને શ્રી પટેલબાપુને ભાવભરી શ્રધ્ધાંજલી અર્પિત કરેલ તેમજ વિવિધ સંસ્થા દ્વારા શ્રધ્ધાંજલી અર્પિત કરેલ હતી.

જસદણના જૂની પેઢીના શિક્ષિકા કમળાબેન ઉપાધ્યાયનું અવસાન : ટેલીફોનીક બેસણું

જસદણઃ કમળાબેન ગીરજાશંકર ઉપાધ્યાય (નિવૃત શિક્ષીકા જસદણ તાલુકા શાળા) (ઉ.વ. ૮૮) તે કિશોરભાઈ , અશોકભાઈ, રાજુભાઈ, અશ્વિનભાઈના માતુશ્રી અને જય, જીત, નકુલના દાદીનુ તા. ૨૨ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૨૬ના ગુરૂવાર રોજ સવારે ૯ થી સાંજે ૬ કલાક સુધી તેમના નિવાસ સ્થાન મેઈન બજાર, આપાવાળી શેરી, મોતીચોક, જસદણ ખાતે રાખેલ છે. કિશોરભાઈ મો. ૯૭૨૪૫૦૫૪૧૫, અશોકભાઈ મો. ૯૪૨૭૨૭૧૮૮૦, રાજુભાઈ ઉપાધ્યાય મો. ૯૫૧૨૧૨૨૩૦૬, અશ્વિનભાઈ મો. ૯૨૭૭૫૦૧૫૮૩.

મંજુલાબેન સોલંકીનું અવસાનઃ ગુરૂવારે ટેલીફોનિક બેસણું

રાજકોટ : મંજુલાબેન સંતોષભાઈ સોલંકી તે નિકુંજના માતુશ્રીનું તા.૨૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૨૬ને ગુરૂવારે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. નિકુંજ સોલંકી - મો.૯૬૬૪૮૫૭૮૧૦/ ૮૪૬૦૬૧૦૭૬૫.

અવસાન નોંધ

વિજયાબેન હરીલાલ પાટડીયાનું ૧૦૧ વર્ષની વયે દુઃખદ નિધન

રાજકોટઃ નિવાસી સ્વ.સોની હરીલાલ મણીલાલ પાટડીયા (પડધરી વાળા)ના પત્ની ગં.સ્વ.વિજયાબેન (ઉ.વ.૧૦૧) તે મનસુખલાલ મણીલાલ પાટડીયાના ભાભી, મહેન્દ્રભાઈ, નવિનભાઈ તથા કિરીટભાઈના માતુશ્રી તથા મોન્ટુ, ભાવેશ તથા સુનિલના દાદી તે ઓટાળાવાળા સોની અમરશી મોતીચંદ પારેખના દીકરીનું તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૬ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મહેન્દ્રભાઈ મો.૯૬૬૨૮ ૯૯૦૧૧, નવિનભાઈ મો.૯૪૨૬૩ ૭૧૭૮૪, કિરીટભાઈ મો.૯૪૨૯૪ ૭૦૫૭૫, પિયરપક્ષ મો.૯૮૨૫૨ ૭૪૦૨૭

જગજીવનભાઈ રૂપારેલીયા

રાજકોટઃ ઠા.જગજીવનભાઈ હરજીવનભાઈ રૂપારેલીયા ઉર્ફે જગુભાઈ (કોયલીવાળા) (ઉ.વ.૮૫) તે સ્વ.લખુભાઈ રૂપારેલીયાના મોટાભાઈ તે પુષ્પાબેન, વનીતાબેન, કિશોરભાઈ, હંસાબેન, દક્ષાબેન તથા સ્વ.કેતનભાઈના પિતાશ્રી તથા વસનજી ગોકળદાસ મશરૂના જમાઈ તા.૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષની સાદડી તા.૨૬ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મીત રૂપારેલીયા મો.૯૪૨૯૧ ૫૯૮૫૯ / ૯૪૨૭૫ ૬૧૩૧૩ / ૯૪૨૯૧ ૫૯૭૭૨

મનસુખલાલ મહેતા

રાજકોટ :.. ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ વડીયા નિવાસી મનસુખલાલ બાલાશંકર મહેતા (ઉ.વ.૮ર) (નિવૃત મામલતદાર) તે નિલેશભાઇ (વડીયા), બીનાબેન પંડયા (મોવીયા) સ્વ. આકાશભાઇ (ગોંડલ), પુનીતાબેન (ધોરાજી)ના પિતાશ્રી તથા વિશ્વ તથા ઋષિના દાદાનું તા. ર૩ ના અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલિફોનિક બેસણું ગુરૂવારે તા. ર૦ ના રોજ ૪ થી ૬ રાખેલ છે. 

ભારતીબેન અનડકટ

રાજકોટઃ ઠા.ખીમજીભાઈ તેજસીભાઈ અનડકટના પુત્રવધુ તે વિજયભાઈના ધર્મપત્નિ સ્વ.વિનુભાઈ, અનીલભાઈ, મહેન્દ્રભાઈના નાનાભાઈના પત્નિ તે રામના માતુશ્રી, અમીતભાઈ, બાબુભાઈ, નારણભાઈ, ઉર્વી અમરભાઈ સોનપાલના કાકી તથા અમૃતલાલ છગનલાલ તૈલી (ઉનાવાળા)ની પુત્રી ભારતીબેનનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા માવતર પક્ષની સાદડી તા.૨૬ને ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે. લૌકિકપ્રથા બંધ રાખેલ છે.

ભોગીલાલભાઈ જોષી

રાજકોટઃ ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ ભોગીલાલભાઈ કાશીરામભાઈ જોષી (ઉ.વ.૮૪ નિ.કાર્યપાલક ઈજનેર) મુળ ખોડાપીપર હાલ રાજકોટ જે સ્વ.નવનીતભાઈ (નિ.એલઆઈસી), સ્વ.જગદિશભાઈ તેમજ સુરેશભાઈ (નિ.પીએસઆઈ), દિનકરભાઈ (નિ.નેશનલ ઈન્સ્યુરન્સ) તેમજ સરલાબેન  વિ.ત્રિવેદીના મોટાભાઈ તેમજ અમિત અને દિગંતના મોટાભાઈજીનું તા.૨૨ના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ની વચ્ચે રાખવામાં આવેલ છે. સુરેશભાઈ મો.૯૪૨૭૭ ૨૦૯૪૫, દિનકરભાઈ મો.૯૮૨૪૨ ૦૬૫૧૫

રંજનબેન રાઠોડ

રાજકોટઃ રંજનબેન રતિલાલ રાઠોડ (ઉ.વ.૭૦) તે રતિલાલ વ્રજલાલ રાઠોડ (રાજમોતી પેન એન્ડ સ્ટેશનરી) વાળાના પત્ની તથા ગુણવંતભાઈ, કિશોરભાઈ  તથા સ્વ.પ્રદિપભાઈના ભાભી તથા નિતા હિતેષ સંપટ (જુનાગઢ), મનિષા રાજ ચાવડા (અમદાવાદ), ભાવિતા તથા સ્વ.કૌશિકભાઈના માતુશ્રી તથા સ્વ.ધનજીભાઈ દેવજીભાઈ ચૌહાણ (રોયલ ટાઈલ્સવાળા)ના સૌથી નાના દિકરી (જયોતિબેન)નું તા.૨૩ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રતિલાલ રાઠોડ મો.૯૮૯૮૫ ૮૭૩૭૭, કિશોરભાઈ રાઠોડ મો.૯૭૧૪૯ ૬૪૧૫૬, નિતાબેન સંપટ મો.૬૩૫૫૧ ૫૨૧૬૫

વસંતરાય મહેતા

રાજકોટઃ શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ વતન બરવાળા બાવીસી હાલ રાજકોટ વસંતરાય લાભશંકર મહેતા (ઉ.વ.૭૯) (ગર્વમેન્ટ પ્રેસવાળા) તે સ્વ.પ્રતાપભાઈના નાનાભાઈ, રાજુભાઈ તથા અલ્કાબેન અતુલકુમાર જોષીના પિતાશ્રી  અને અંબેશભાઈ, પ્રહલાદભાઈ અને પ્રશાંતભાઈના કાકા તથા નયન અને શિવાનીના દાદા, સુરજ તથા આકાશના નાનાનું તા.૨૨ રવિવારના રોજ કૈલાશવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૭ શુક્રવારના રોજ રાખેલ છે. રાજુભાઈ મો.૯૮૨૪૨ ૨૯૫૯૪, નયન મો.૯૪૨૭૮ ૯૮૪૬૭, પ્રહલાદભાઈ મો.૯૭૨૫૩ ૮૫૧૨૧

હસમુખભાઇ કોટેચા

રાજકોટ : સ્વ. હરજીવનભાઇ પ્રાગજીભાઇ કોટેચાના પુત્ર તથા સ્વ. દામજીભાઇ પ્રાગજીભાઇ ભગદેવના જમાઇ સ્વ. હસમુખભાઇ હરજીવનભાઇ કોટેચા (ઉ.વ.૭૬) રાજકોટ, તે ભરતભાઇ કોટેચાના ભાઇ (શ્રીનાથજી ગીફટ મો. ૯૮રપપ પ૧૪૬પ, જયેશભાઇ કોટેચાના ભાઇ (આર.એમ.સી. નિવૃત કર્મચારી મો. ૯૮ર૪૮ ૦૩૪૪૩) સ્વ. ધીરૂભાઇ કોટેચાના ભાઇ, કૃતિકા, સ્વ. શિલ્પા, ડોલી, સોનલના પિતાશ્રી, નિલેશ, જય, મિત કોટેચાના અદાનું તા.ર૩ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની આત્માને શાંતિ માટે તા. ર૬ ગુરૂવારના રોજ સાંજે પ થી ૬, બન્ને પક્ષનું ટેલીફોનિક ઉઠમણું રાખેલ છે.

પ્રવિણચંદ્ર પંડયા

જુનાગઢ : પ્રવિણચંદ્ર નાનાલાલ પંડયા (ઉ.૭ર) (ફિશરીઝ ડીપાર્ટમેન્ટ) તે દક્ષેશભાઇ પંડયા (માહી ડેરી) તેમજ દિપ્તીબેન દક્ષેશભાઇ પંડયા તથા મલયકુમાર પ્રદિપભાઇ ભટ્ટના સસરા તેમજ મૃદુલાબેન અને નિતાબેનના ભાઇનું તા. ર૩ ના રોજ અક્ષરવાસ થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ ગુરૂવાર તા. ર૬ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા રાખેલ નથી.