Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020
પોસ્ટ ડીપાર્ટમેન્ટના નિવૃત આસી. ડાયરેકટર હસમુખ ધોળકીયાનું અવસાન આજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ રાજકોટ પોસ્ટ ઓફીસના નિવૃત આસી.ડાયરેકટર હંસરાજભાઇ (હસમુખભાઇ) દેવજીભાઇ ધોળકીયા (ઉ.વ.૭૯) તે સ્વ. શારદાબેનના પતિ અને દિપકભાઇ, નીપાબેન, નેહાબેન, આરતીબેનના પિતાશ્રી તે રીનાબેન તથા કેતનકુમાર (રેલ્વે) રાજેશકુમાર અને નરેન્દ્રકુમારના સસરા તથા હિતેશ્રી અને કિશનના દાદાનું તા.ર૩ના અવસાન થયેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું આજે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિપકભાઇ મો.૮૮૬૬૮ ર૭૯૪૭.

શારદામણી વિદ્યાલયવાળા જાની પરિવારના માતૃશ્રીનો દેહવિલય

રાજકોટ તા. રપઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ લલિતાબેન અમૃતલાલ જાની તે શારદામણી વિદ્યાલય, રણછોડનગરવાળા જયંતિભાઇ કિશોરભાઇ, અને નયનભાઇના માતૃશ્રી તથા વિરેનભાઇ અને ઋત્વીજભાઇના દાદીનું તા. ર૪ ગુરૂવારે અવસાન થયેલ છે. કોરોનાની પરિસ્થિતિના કારણે તેમનું ટેલીફોનિક બેસણું તા. ર૬ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંપર્ક નં. ૯૪ર૮૪ ૬ર૦૬૩ અથવા ૮૭પ૮૦ ૦૯૮૯૭ અથવા ૮૩ર૦૧ ૭૬૦પ૩

સ્વ. લલિતાબેન જાની ખૂબ લાગણીશીલ અને ધાર્મિક વૃતિના હતા તેઓ પ્રેરણારૂપ જીવન જીવી ગયા. તેમની ચિરવિદાયથી દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે. જાની પરિવારે તેમને અશ્રુભીની શ્રધ્ધાંજલી પાઠવી તેમણે ચીંધેલા માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો છે.

રાજેન્દ્રભાઈ ચાવડાનું દુઃખદ અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ રાજેન્દ્રભાઈ ગોકળભાઈ ચાવડા તે અરૂણભાઈના ભાઈ તથા વિરલભાઈ, કરણભાઈ, દર્શીલભાઈ અને નિમિષા આશિષકુમાર રાઠોડના પિતાશ્રી, તેમજ શૌર્યના દાદા, તેમજ હિનાબેન માનસીંગભાઈ સોલંકીના ભાઈનું તા.૨૪ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું આવતીકાલે તા.૨૬ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૯૮૯ ૦૮૮૬૮, ૯૭૨૪૪ ૬૬૪૧૨

પોલીસ જમાદાર રાજેશ નૈનુજીનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ મુળ ગણોદ હાલ રાજકોટ પોલીસ જમાદાર રાજેશ વલ્લભદાસ નૈનુજી (ઉ.વ.૫૪) તે અનંરાય નૈનુજી (એફસીઆઈ) તથા બિપીનભાઈના નાનાભાઈ તે નિકુંજના પિતાશ્રી તથા હાર્દિક, કૌશિકના કાકાનું તા.૨૪ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ને શનિવારના રોજ સાંજના ૪ થી ૬ અનંતરાય નૈનુજી મો.૯૪૨૮૭ ૮૮૯૫૪, બિપીનભાઈ મો.૯૩૨૮૬ ૩૪૪૦૩, નિકુંજભાઈ મો.૯૭૨૩૮ ૮૬૧૬૭ ઉપર રાખેલ છે.

મજીદભાઈ પટ્ટણી જન્નતનશીન

રાજકોટઃ પ્રિન્ટ અને એડવર્ટાઈઝીંગ ક્ષેત્રે સંકળાયેલા મજીદભાઈ પટ્ટણી (ઉ.વ.૫૭) વફાત થયા છે. તેઓને કોરોના વળગ્યો હોય જુનાગઢ હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. જયાં તેઓને સારવાર બાદ તબીયત સારી હતી, પરંતુ તેઓને ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની બિમારી હતી. તેઓએ ૧૯૯૨ સુધી 'જનસતા'માં નોકરી કરી હતી. બાદ જયેશ પબ્લીસીટી, આજકાલ અને છેલ્લે સંદેશમાં એડવર્ટાઈઝીંગ મેનેજર તરીકે નોકરી કરતા હતા.

અવસાન નોંધ

જલીનીબેન મહેતા

રાજકોટ : ઔદિચ્ય ગોહિલવાડ બ્રાહ્મણ ગં.સ્વ. જલીનીબેન મયુરભાઇ મહેતા (ઉ.વ.૩પ) જે કેતનભાઇ અને રાજુભાઇના નાનાભાઇ, સ્વ.મયુરભાઇ મહેતાના પત્ની, ગુંજન અને હીરના મમ્મી તથા પ્રવિણચંદ્ર પી. ભટ્ટ (બેટ દ્વારકા-હાલ મીઠાપુર)ના દીકરી તેમજ દેવેન્દ્ર અને સિદ્ધાર્થના મોટા બહેનનું તા. ર૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સરકારશ્રીના જાહેરનામાંનું સન્માન કરતા સદ્ગતનું બેસણું તેમજ લૌકીક ક્રિયા મોકુફ રાખેલ છે. દેવેન્દ્ર પી. ભટ્ટ મો. ૯૯૦૪૯ ૯૮પ૮પ, કેતનભાઇ એમ. મહેતા મો. ૯૯૦૪૯ પ૪૬૦૮

કિર્તીબેન ખંભાયતા

રાજકોટ : કિર્તીબેન અમૃતલાલ ખંભાયતા (ઉ.વ.૮પ) તે રાજેશ અને પલ્લવીબેન મનોજભાઇ પેશાવરીયાના માતા, કિન્નરી અને અચ્યુતના દાદી, અપૂર્વ અને ફોરમના નાનીનું તા.ર૪ના રોજ અવસાન થયેલ છે. (મો. ૯૪ર૮ર ૦૧૩૦૪)

મીનાબેન વ્યાસ

સાણથલી : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ મીનાબેન જગદીશભાઇ વ્યાસ (ઉ.વ.પર) તે શાસ્ત્રી જગદીશચંદ્ર આર. વ્યાસના ધર્મપત્નિ અને શાસ્ત્રી સુરેશભાઇ એસ. ભટ્ટ (ભણગોર) તેમજ શાસ્ત્રી ગીરીશભાઇ આર. વ્યાસના નાનાભાઇના ધર્મપત્ની તેમજ યોગેશભાઇ વ્યાસના ભાભી તેમજ શાસ્ત્રી સતીષભાઇ તથા નિશીલભાઇના માતુશ્રી અને સ્વ. પ્રભુલાલ નરભેરામ વ્યાસ(સુત્રાપાડા)ની પુત્રીનું તા. ર૪ રોજ કૈલાશવાસ પામેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનિક બેસણું તા. ૧ ગુરૂવારના  ૩થી ૬ રાખેલ છે. (મો.નં. ૯૯રપ૬ ૬૮૯૬૬)

નીતિનકુમાર નથવાણી

સાણથલી : હસમુખલાલ ટપુલાલ રાજપોપટના જમાઇ નીતિનકુમાર વિનોદરાય નથવાણી (ઉ.વ.૪૮) (જામનગર) તે ભવ્ય અને કૃપા (ટીનુ)ના પિતાશ્રી અને અનિલભાઇ, સંજયભાઇ, નયનાબેન (અમરેલી)ના બનેવી તેમજ હિતેશકુમાર બાબુલાલ રાયચુરા (અમરેલી)ના સાઢુભાઇનું તા. રરના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. ર૬ શનિવારે(મો. ૯૮૭૯૧ ૬૭૧પ૮, ૯૮૭૦૦ ર૭૯ર૬) રાખેલ છે.

વજુભાઇ સરવૈયા

જામકંડોરણા : પ્રજાપતિ વજુભાઇ જુઠાભાઇ સરવૈયા (ઉ.વ.૭ર) તે સ્વ.ભીખુભાઇ જુઠાભાઇ સરવૈયાના નાનાભાઇ અને સ્વ. મગનભાઇ જુઠાભાઇ સરવૈયાના મોટાભાઇ તેમજ શૈલેષભાઇ વજુભાઇ સરવૈયા, ચંદ્રીકાબેન મનોજભાઇ નારીગરા-હલેન્ડા, હર્ષાબેન શૈલેષભાઇ નારીગરા-હલેન્ડા અને ડોલીબેન જીજ્ઞેશભાઇ કાલાવડના પિતાશ્રીનું તા. ર૪ ગુરૂવારના અવસાન થયેલ છે તેમનું બેસણુ ટેલીફોનિક રાખેલ છે. શૈલેષભાઇ- ૯૯૦૪૦ ૬૭ર૪પ, મનસુખભાઇ- ૯૯૦૯૧ ર૩૭૦૧, અશોકભાઇ- ૯૯૭૯ર ૦૪૯૪૭

પ્રવિણભાઇ પરમાર

રાજકોટઃ લુહાર ખારચીયા વાળા બાબુભાઇ ઓધવજીભાઇ પરમારના પુત્ર પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.૬પ)નું અવસાન થયેલ છે. તે હરીભાઇના નાનાભાઇ અને સ્વ.વલ્લભભાઇ, દિલીપભાઇ અને સ્વ.ધીરૂભાઇના મોટાભાઇનું ટેલીફોનીક બેસણું તા.ર૮ના સોમવારે રાખેલ છે. હરીભાઇ બાબુભાઇ પરમાર મો. ૯૮ર૪ર ૪૭ર૧૦,  જીજ્ઞેશભાઇ પ્રવિણભાઇ પરમાર ૮૪૦૧૪ પપ૬પપ,  શૈલેષભાઇ પ્રવિણભાઇ પરમાર ૮૮૬૬૦ ૪પપ૯૩, દિલીપભાઇ બાબુભાઇ પરમાર ૯૮ર૪ર ૮૧૭૦૧.

દુર્ગાશંકરભાઇ જોષી

ગોંડલઃ ગુજરાતી શ્રીગૌડ માળવી  બ્રાહ્મણ મુળ નવાગામ પ્રતાપપુર હાલ ગોંડલ દુર્ગાશંકર નંદલાલ જોષી (ઉ.૮૧) તે સ્વ. રમીણકભાઇ, સ્વ.દિનસુખભાઇ, વિનયકાંતભાઇ ભાઇ તે અનિલભાઇ, ભરતભાઇ, જયેશભાઇ, અલ્પેશભાઇ, રૂપાલબેન, સોનલબેનના પિતાશ્રી તે સ્વ. દયાશંકર મણિશંકર જોશી (જેતપુર)ના જમાઇ તે ચેતનભાઇ ચંદુલાલ ભટ્ટ (રાજકોટ જિ.પં.) અશોકભાઇ પ્રેમશંકર ઉપાધ્યાયના સસરાનું તા.રપ/૯/ શુક્રવારે અવસાન થયું છે સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.ર૮/૯ને સોમવારે બપોરે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. અનિલભાઇ ૬૩પ૪૩ ૩૦૭૦૦, ભરતભાઇ ૯૦૩૩૭ ૦ર૯૩૭, જયેશભાઇ ૯૬૮૭૪ ૪ર૬ર૯૩, અલ્પેશભાઇ ૮૬ક૮૦૩ ૦૦૩૧૮ સમક્ષ રાખ્યું છે.

મહેન્દ્રભાઇ ધનબહાદુર

રાજકોટ : રાજકોટ નિવાસી તથા રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશનના નિવૃત પોલીસ કર્મચારી (એ.એસ.આઇ.) સ્વ. મહેન્દ્રભાઇ ધનબહાદુર પુન, જે સરસ્વતીબેનના પતિ, ભાસ્કરભાઇ, કાશ્મીરાબેન (એડવોકેટ) તથા પુનમબેનના પિતાશ્રી તા.૧૮/૯ ને શુક્રવારના રોજ અવસાન પામેલ હોય હાલ કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સદ્દગતનું ઉઠમણું બેસણું મોકુફ રાખેલ છે.

મનહરભાઈ પીઠડીયા

રાજકોટઃ મ.ક.સ.સુ. (દરજી) પીઠડીયા મનહરભાઈ (મનુભાઈ) જમનાદાસ (ઉ.વ.૫૮) તે હરેશભાઈ (જે.કે.કલેકશન) તથા રાજેશભાઈ (જે.જે. સીલેકશન)ના મોટાભાઈ તથા મિતેષ તથા જયોતિબેનના પિતાશ્રી તથા કપિલકુમાર લીંબડના સસરા તથા ધ્રોલવાળા વલ્લભભાઈ નાથાભાઈ ગોહિલના જમાઈનું તા.૨૩ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૨૫ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.  સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે. હરેશભાઈ મો.૯૮૨૪૨ ૩૯૨૧૬, રાજુભાઈ મો.૯૮૯૮૪ ૩૩૭૫૯, હિતેષભાઈ મો.૮૮૪૯૬ ૬૩૬૭૪, મો.૯૨૨૮૭ ૦૫૯૬૬

જીતેન્દ્રભાઈ જોષી

રાજકોટઃ ઔર્દિચ્ય ખરેડી બ્રાહ્મણ જેતપુર નિવાસી જીતેન્દ્રભાઈ ભાઈશંકરભાઈ જોષી (ઉ.વ.૭૯) તે સ્વ.ચમનભાઈ તથા ઈન્દુભાઈના નાનાભાઈ તથા જીગ્નેશભાઈ, હિરેનભાઈ, અલ્પેશભાઈ, કાશ્મીરાબેન જતીનભાઈ વોરા (પોરબંદર)ના પિતાશ્રીનું તા.૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૫ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જી્ગ્નેશભાઈ મો.૯૮૨૪૭ ૨૩૨૦૭, હિરેનભાઈ મો.૮૩૨૦૫ ૬૯૯૭૨,  અલ્પેશભાઈ મો.૮૨૦૦૫ ૨૫૯૨૧

ભુપેન્દ્રભાઈ ગાંધી

રાજકોટઃ દ.સો.વણિક ભુપેન્દ્રભાઈ પ્રભુદાસ ગાંધી (ભરતભાઈ ચા વાળા) (ઉ.વ.૭૨) તે સ્વ.નાગરદાસ આણંદજી લોટીયાના જમાઈ, આરતી અમોલકુમાર વાધર- નાસિકના પિતાશ્રી તે સ્વ.શાંતિભાઈ, જયંતિભાઈ, કિરીટભાઈ, સ્વ.કલાબેન રઘાણી અને ચંદનબેન સાંગાણીના ભાઈનું તા.૨૪ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૬ના સાંજે ૪ થી ૫ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. જયંતિભાઈ મો.૯૮૨૪૭ ૧૭૫૯૭, કિરીટભાઈ મો.૯૮૨૪૦ ૯૧૦૧૭, દિપકભાઈ મો.૯૮૨૫૧ ૨૪૧૨૬, આરતીબેન મો.૯૩૭૧૬ ૨૫૨૬૧નો સંપર્ક થઈ શકશે.

દિનેશભાઈ ગોહેલ

રાજકોટઃ ઝાલાવાડી સઈ- સુથાર (દરજી) દિનેશભાઈ પોપટલાલ ગોહેલ (ઉ.વ.૮૦) તે મધુબેનના પતિ તથા દિપેશભાઈ ગોહેલના પિતાશ્રી તથા સ્વ.હિંમતભાઈ, સ્વ.ખુશાલભાઈના નાનાભાઈ, તેમજ દિપકભાઈ એચ.ગોહેલ (આર.કે. પડદાવાળા) તથા મુકેશભાઈ કે. ગોહેલ કાકાનું તા.૨૩ના બુધવારે અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખી લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૨૫ના શુક્રવારે સાંજના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન કોઠારીયા મેઈન રોડ, ડી-૫૯,  હુડકો કવાટર, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. મો.૭૪૦૫૬ ૮૪૨૫૨, ૯૮૯૮૭ ૪૨૨૦૨, ૯૮૭૯૨ ૬૮૨૦૮ ઉપર સંપર્ક થઈ શકશે.

વજુભાઈ સરવૈયા

જામકંડોરણાઃ પ્રજાપતિ વજુભાઈ જુઠાભાઈ સરવૈયા (ઉ.વ.૭૨) તે સ્વ.ભીખુભાઈ જુઠાભાઈ સરવૈયાના નાનાભાઈ અને સ્વ.મગનભાઈ જુઠાભાઈ સરવૈયાના મોટાભાઈ તેમજ શૈલેષભાઈ વજુભાઈ સરવૈયાના, ચંદ્રિકાબેન મનોજભાઈ નારીગરા હલેન્ડા, હર્ષાબેન શૈલેષભાઈ નારીગરા હલેન્ડા અને ડોલીબેન જીજ્ઞેષભાઈ કાલાવડના પિતાશ્રીનું તા.૨૪ ગુરૂવારના અવસાન થયેલ છે. તેમનું બેસણું ટેલીફોનીક રાખેલ છે. શૈલેષભાઈ મો.૯૯૦૪૦ ૬૭૨૪૫, મનસુખભાઈ મો.૯૯૦૯૧ ૨૩૭૦૧, અશોકભાઈ મો.૯૯૭૯૨ ૦૪૯૪૭

હિતેષકુમાર ઠકરાર

રાજકોટઃ માતૃ ટ્રેડર્સ- દાણાપીઠ- રાજકોટવાળા તે રમેશચંદ્ર છગનલાલ ઠકરાર પુત્ર  તે પરિમલભાઈના નાનાભાઈ તથા વિજયભાઈના મોટાભાઈ તથા કેયુર તથા શ્રેયાના પિતાશ્રી તથા રામજીભાઈ જમનાદાસ લાલસેતાના જમાઈનું તા.૨૪ ગુરૂવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તથા સાસરાપક્ષની સાદડી તા.૨૫ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૨૫૨ ૧૨૬૪૪ ઉપર સંપર્ક થઈ શકશે.

દિનેશભાઇ ગોહેલ

રાજકોટઃ ઝાલાવાડી સઇ-સુથાર (દરજી) દિનેશભાઇ પોપટલાલ ગોહેલ (ઉ.વ.૮૦)  તે મધુબેનના પતિ તથા દિપેશભાઇ ગોહેલના પિતા તથા સ્વ.હિંમતભાઇ, સ્વ.ખુશાલભાઇના નાનાભાઇ, તેમજ દિપકભાઇ  એચ. ગોહેલ (આર. કે. પડદાવાળા) તથા મુકેશભાઇ  કે. ગોહેલના કાકાનું તા.ર૩ના રોજ અવસાન થયેલછે. લૌકિક વ્યવહાર બંધ રાખેલછે. સ્વર્ગસ્થનું ટેલીફોનિક બેસણું આજે તા.રપને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન કોઠારીયા મેઇન રોડ, ડી-પ૯, હુડકો કવાટર, રાજકોટ ખાતેમો. ૭૪૦પ૬ ૮૪રપર, ૯૮૯૮૭ ૪રર૦ર, ૯૮૭૯ર ૬૮ર૦૮ ઉપર રાખેલ છે.

ચંદ્રાવતીબેન ગણાત્રા

રાજકોટઃ ગ. સ્વ. ચંદ્રાવતીબહેન રમેશચંદ્ર ગણાત્રા તે ભીમજીભાઇ બુધ્ધદેવના પુત્રીઅને સ્વ.તુલસીદાસભાઇ તેમજ સ્વ.ચંદ્રકાંતભાઇના બહેન અને નિલેશભાઇ (યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ) તેમજ ભરતભાઇ (સદ્દગુરૂ જનરલ સ્ટોર્સ)ના માતુશ્રી તે પ્રાર્થના, નિસર્ગ, દેવાંશ અને જયનાં દાદીમાંનું તા.ર૪ના અવસાન થયેલ છે. બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું - સાદડીતા.રપનાં સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિલેશ રમેશચંદ્ર ગણાત્રા - ૯૮૯૮પ ૧૪રરર, ભરત રમેશચંદ્ર ગણાત્રા - ૯૯૦૯૯ ર૦૯ર૮, જગદીશ રમેશચંદ્ર ગણાત્રા - ૯૪ર૮ર ૦૧૦૮૧, ભરત રમેશચંદ્ર ગણાત્રા -૯૪૦૮૭ ૯૮૪૯૩ છે.