Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020
ચોકી (સોરઠ)ના માજી સરપંચ રાજુભાઇ મિસ્ત્રીના પત્નીનું અવસાનઃ ટેલીફોનીક બેસણું

જેતલસરઃ મુળ ચોકી સોરઠ હાલ જૂનાગઢ નિવાસી ગુર્જર સુથાર માજી સરપંચ કગથરા રાજુભાઇ નરસિંહભાઇ મિસ્ત્રીના પત્ની કામિનીબેન (ઉ.વ. ૪ર માજી સરપંચ ચોકી) તે દીપ અને આયુષીના માતા તથા હસુભાઇ મિસ્ત્રીના ભાભી તા. રપ ના રોજ અવસાન પામ્યા છે. ટેલિફોનિક બેસણું તારીખ ર૬ મે સોમવારે સાંજે ૪ થી ૬, થી રાધા રમણ સોસાયટી, બ્લોક નંબર પ૦, શેરી નંબર ૪, ખલીલપુર રોડ જૂનાગઢ ખાતે તેમજ ચોકી સોરઠ ગામે તા. ર૯ ના રોજ બપોરે ૪ થી ૬, જુના ઉબેણ પુલ પાસે જુનાગઢ-જેતપુર હાઇવે, હસુભાઇ મિસ્ત્રીના ફાર્મ હાઉસ ખાતે રાખેલ છે. રાજુભાઇ મિસ્ત્રી-૮૦૦૦૦ પપ૮૬૬, હસુભાઇ મિસ્ત્રી મો. ૯૪ર૬૪ ૬૭૬૧ર

અવસાન નોંધ

જાણીતા ઉદ્યોગપતિ કોરોનેશનવાળા નિરંજનભાઇ ત્રિવેદીનું અવસાન

રાજકોટઃ જાણીતા ઉદ્યોગપતિ 'કોરોનેશન' વાળા નિરંજનભાઇ ત્રિવેદીનું દુઃખદ અવસાન થયેલ છે. તેઓની પોરબંદર સારવાર ચાલુ હતી. તેઓના ભાઇ ત્યાં ડોકટર છે. સદગત નિરંજનભાઇની અંતિમવિધિ પોરબંદરમાં જ થશે.

મગનભાઇ લખલાણી

કુતિયાણાઃ મગનભાઇ રામસંગભાઇ લખલાણી જે વિપુલભાઇ, અલ્પાબેન, તૃપ્તિબેનનાં પિતાશ્રી તેમજ શાંતિભાઇ રામસંગભાઇ લખલાણી કુતિયાણા તેમજ સ્વ. રમણીકભાઇ રામસંગભાઇ લખલાણી (પોરબંદર)નાં ભાઇનું અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૬ મીએ સાંજે ૪ થી ૬ મો. નં. ૭પ૭ર૮ ૯૯૮રપ રાખેલ છે.

ડાયાલાલ ટાંક

રાજકોટઃ ડાયાલાલ ભવાનભાઈ ટાંક તે નિમીક્ષાબેન, પુનમબેન, ધર્મીલાબેન, દર્શનાબેન અને મેઘનાબેનના પિતાશ્રીનું તા.૨૪ શનિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૬ સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિમિક્ષાબેન ડાયાલાલ ટાંક મો.૯૪૨૬૮ ૯૯૫૪૧, પુનમબેન હિરેનભાઈ ટાંક મો.૯૭૬૯૬ ૫૫૬૯૭

હરેશસિંહ ચાવડા

રાજકોટઃ હરેશસિંહ જેસીંગભા ચાવડા (ઉ.વ.૫૯) તે ધવલસિંહ તથા હાર્દિકસિંહના પિતાશ્રી તેમજ રાજવીર તથા હેતવિરના દાદાનું તા.૨૪ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૬ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે નિવાસસ્થાનઃ લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે, પીજીવીસીએલ સામે, આરએમસી કવાર્ટર નં.૨, નાના મવા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

દિનેશકુમાર સંચાણીયા

રાજકોટઃ મુ.કલાણા હાલ રાજકોટ નિવાસી ગુર્જર સુથાર દિનેશકુમાર રવજીભાઈ સંચાણીયા તે જશવંતીબેનના પતિ, દિપજય તથા શીતલ નિલેશ ગજજરનાં પિતાશ્રી તેમજ ગં.સ્વ. મંજુલાબેન, જશવંતીબેન, નિર્મળાબેન, શારદાબેન તથા ભારતીબેેનનાં ભાઈ આસો સુદ સાતમ તા.૨૩ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમવારે સાંજેે ૪ થી ૬ દરમ્યાન મો.૯૯૨૦૯ ૫૩૧૯૭ / ૯૯૮૭૨ ૮૦૨૫૬ પર રાખેલ છે.

મુકતાબેન પાટડીયા

રાજકોટઃ મુળ વિછીયા, હાલ રાજકોટ સોની સ્વ.રતીલાલ દુલ્લભજીભાઈ પાટડીયાના પત્ની મુકતાબેન (ઉ.વ.૭૪) તે સ્વ.જયશ્રીબેન, આનંદીબેન, શીલ્પાબેન, સ્વ.અમીતભાઈ, દિનેશભાઈના માતુશ્રી તે કુવાડવાવાળા ગોકળદાસભાઈ રાણપરાના દિકરીનું તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું ટેલીફોનીક રાખેલ છે. તા.૨૬ને સોમવારે સાંજે ૪ થી ૬ દિનેશભાઈ મો.૯૪૨૭૩ ૯૯૪૦૮, ધીરૂમામા મો.૭૬૯૮૭ ૩૫૯૨૩, માધવભાઈ મો.૮૩૨૦૭ ૧૪૨૯૯, આનંદીબેન મો.૯૮૨૪૬ ૫૦૨૨૦, શીલ્પાબેન મો.૯૪૨૮૦ ૫૩૯૫૪

લાભુબેન પંચાસરા

રાજકોટઃ ગં.સ્વ.લાભુબેન ભગવાનજીભાઈ પંચાસરા (ઉ.વ.૯૨) મુળ વાછકપર (મોરબી) તે સ્વ.મિસ્ત્રી ભગવાનજીભાઈ કાનજીભાઈનાં પત્નિ, અમૃતલાલ, વિજીયાબેન, જસવંતીબેન, ચંદ્રિકાબેનના માતુશ્રી તથા નિર્મલભાઈના દાદીમાં તા.૨૪ના રોજ વૈકુંઠધામ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ સોમવાર સાંજે ૪ થી ૬ સુખરામનગર મેઈન રોડ, હરીધવા રોડના છેડે, રાજકોટ મુકામે રાખેલ છે. મો.૯૮૨૫૯ ૪૧૬૦૫, ૯૦૯૯૭ ૦૨૨૯૦

પ્રવિણચંદ્ર ચૌહાણ

રાજકોટઃ ગું.ક્ષ.કડિયા પ્રવિણચંદ્ર ડાયાલાલ ચૌહાણ (ઉ.વ.૭૩) તે ખોડિયાર ગેરેજ વાળા અમિતભાઈ અને પરાગભાઈના પિતાશ્રી, અરવિંદ ચૌહાણ (આકાશવાણી)ના લઘુબંધુ, નવનીત ડી.ચૌહાણ (નિવૃત મામલતદાર)ના મોટાભાઈ, મોહનલાલ રાઠોડ, જૂનાગઢના સસરા તા.૨૪ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૬ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અમિતભાઈ મો.૯૮૨૪૫ ૨૯૯૧૭, પરાગભાઈ મો.૮૧૪૦૪ ૮૬૭૧૭, અરવિંદભાઈ મો.૯૪૨૮૪ ૬૬૫૭૫, નવનીતભાઈ મો.૯૮૨૫૪ ૩૩૦૩૯

શિલ્પાબેન દેસાઈ

રાજકોટઃ જેતપુર નિવાસી જેસુખલાલ અવીચળભાઈ દેસાઈના નાના પુત્ર દિલીપભાઈ દેસાઈના ધર્મપત્નિ શિલ્પાબેન (નયનાબેન), તે ઈશ્વરલાલ હિરાલાલ ઉદાણીના પુત્રી તથા સ્વ.ભોગીલાલભાઈ (કલકતા), હરસુખભાઈ, સ્વ.અશોકભાઈ, જીતુભાઈના નાનાભાઈના ધર્મપત્નિ તથા કલ્પેશભાઈ દેસાઈના માતુશ્રી તા.૨૪ને શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે.

નીતિનભાઈ મહેતા

રાજકોટઃ મોટી પાનેલી નિવાસી લાલચંદભાઈ તુલસીદાસ મહેતાના પુત્ર નિતીનભાઈ (પેરેમાઉન્ટ એન્જીનીયર્સવાળા) (ઉ.વ.૭૧) તે પ્રબોધભાઈના નાનાભાઈ, કેયુર, ડિમ્પલબેન ચિંતનકુમાર શાહ, શિતલ કૌશલ દોશીના પિતારી, અ.સૌ.પિનલના સસરા, ધનવી, ધ્વીતીના દાદા વોરા ચુનીલાલ લક્ષ્મીચંદ લતીપરવાળાના જમાઈ, મિનલ મિતેષકુમાર મહેતાના કાકાનું તા.૨૪ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. પ્રમોદભાઈ (મો.૬૩૫૧૬ ૪૯૬૯૩), કેયુરભાઈ (મો.૯૮૨૫૦ ૭૫૯૨૨)

કિશોરકુમાર મીરાણી

મોરબીઃ કિશોરકુમાર વેણીલાલ મીરાણી (ઉ.વ.પ૭), વેણીલાલ માવજીભાઇ મીરાણીના પુત્ર તથા ચમનભાઇ, ભોગીલાલ, મનોજભાઇ તથા મોહીતભાઇ, ચીરાગભાઇના પિતાશ્રી અને દિનેશભાઇ સવજીભાઇ પંડિતના જમાઇ તથા મનોજભાઇ દિનેશભાઇનાં બનેવી શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.ર૬ને સોમવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. મોહીતભાઇ મો. ૯૪ર૬૪ ૯૦૭૧૩.

કનકલતાબેન વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.કનકલતા હરિવદન વ્યાસ (ઉ.વ.૮૪) તેઓ શ્રી મેહુલભાઇ હરિવદન વ્યાસ (નાયબ કાર્યપાલક ઇજનેર - સિંચાઇ વિભાગ), શ્રી અંજનાબેન વ્યાસના માતુશ્રી તથા લીનાબેન મેહુલકુમાર વ્યાસનાં સાસુનું તા.ર૪ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા.ર૬ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિકક્રિયાઓ રાખેલ નથી.મો.૯૪ર૮ર પ૦૮૩૦ તથા ૯૪ર૬૬ પ૦૮૩૦ ઉપર શોક સંદેશો પાઠવવો.

રજનીકાંત હિન્ડોચા

રાજકોટઃ સ્વ.કલ્યાણજી તેજસી હિંડોચા (ગોંડલ હાલ રાજકોટ)ના પુત્ર તે સ્વ.લક્ષ્મીકાંત કલ્યાણજી હિંડોચા અને વિનયકાંતના નાનાભાઇ તથા હિરેનભાઇ, નિખીલભાઇ અને મયુરીબેન અતુલકુમાર કાનાબારના પિતાશ્રીનું તા.ર૪ના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું વિનયકાંત ૯૬ર૪૪ ૪૬૮૯૦ હિરેનભાઇ મો. ૯૭ર૬૦ ર૬૪૩૦ તથા નિખીલભાઇ મો. ૯૯૧૩૬ ૦પ૬૩૮ તથા તરૂણભાઇ મો. ૯૬૮૭૩ ૦૦રપ૦ ઉપર શોક સંદેશો પાઠવવો.

ભાનુબેન વાગડીયા

મોરબી : ભાનુબેન પ્રાણજીવનભાઇ વાગડીયા (ઉ.વ.૬૦) તેઓ પ્રાણજીવનભાઇ છગનલાલ વાગડીયા (ગગનભાઇ ગિલેટવાળા)ના પત્ની તથા કેતનભાઇ વાગડીયાના માતાનું તા. ર૩ ને શુક્રવારના રોજ અવસાન  થયું છે.

ઠાકરશીભાઇ અઘારા

મોરબી : ચમનપર નિવાસી ઠાકરશીભાઇ હરિભાઇ અઘારા તે હિતેશભાઇ અને સંજયભાઇના પિતા તા. ર૩ના રોજ અક્ષર નિવાસ પામ્યા છે. હાલની સ્થિતિને ધ્યાને લઇને સદ્ગતનું બેસણું અને લૌકિક ક્રિયા રાખેલ નથી. ટેલીફોનિક બેસણું આજે તા. ર૬ ને સોમવારે રાખેલ છે.

હરેશભાઇ રૈયાણી

ગોંડલ : હરેશભાઇ પ્રેમજીભાઇ રૈયાણી (ઉ.વ.પપ) તે પ્રેમજીભાઇના મોટા પુત્ર તેમજ પાર્થ તેમજ પૂજાના પિતા તેમજ પ્રવિણભાઇ, દિનેશભાઇના મોટા ભાઇનું તા. ર૪ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું  આજે તા. ર૬ સોમવારે ૪ થી ૬ના રોજ, ર૬/૧૧ ભોજરાજપરા ગોંડલ સ્થાને રાખેલ છે.

વિનોદભાઇ ગોંડલીયા

ગોંડલ : વિનોદભાઇ તુલસીદાસ ગોંડલિયા તે ભાવેશભાઇ (કાનાભાઇ જીલ હેર આર્ટ)ના પિતાનું તા. ર૪ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું આજે તા. ર૬ ને સોમવારે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. મો. ૯રર૮૮ ૭૦૦૪૮, ૮૪૬૦ર ૩૬ર૬૬, ૯૭ર૬૩ પપ૬ર૯, ૯૮ર૪૪ ૯૮૮૬૩

નિર્મળાબેન ગોંડલીયા

ગોંડલઃ નિર્મળાબેન પ્રભુદાસ ગોંડલીયા (ઉ.૬૬) સ્વ. જયેશભાઇ સંજયભાઇ મિતાબેન રામકબીર, ગીતાબેન હરિયાણી બાબરાના માતાનું તા.ર૩ના અવસાન થયું છે. વિધિ ગોંડલ રાખેલ છે

લાભુબેન રેશમીયા

ગોંડલ : સ્વ. હા. પ્રાણલાલભાઇ જાદવજીભાઇ રેશમિયાના ધર્મપત્ની લાભુબેન (ઉ.૮૮) તે શૈલેશભાઇ, પ્રદિપભાઇ, મુકેશભાઇ, મનિષભાઇ તથા આશાબેન, ભાવનાબેન તેમજ નયનાબેનના માતુશ્રી તેમજ અંકિતભાઇ સચિનભાઇ, તુષારભાઇના દાદીમાંનું તા.રપ ના રોજ અવસાન છે. ટેલિફોનીક ઉઠમણું તા.ર૬/ર૦ ને સોમવારે સાંજે  ૪ થી ૬ (મો.૯રર૮૪ ૧૧૪૮પ/૯૯રપ૯ ૬ર૦૧૪) રાખેેલ છે.

ચંપાબેન હિરાણી

ગોંડલઃ ચંપાબેન ગોરધનભાઇ હિરાણી (ઉ.૭પ) તે ગીરીશભાઇ, શૈલેષભાઇ, લલિતાબેન ગોંડલીયાના માતા, ભરતભાઇ કિશનભાઇ, મેહુલ તથા હિતેશના દાદીનું તા.રપના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. (મો.૮૧૪૧ર ૩૦૩૩ર)

પરેશભાઇ શીશાંગીયા

ખરેડીઃ સ્વ. પરેશભાઇ જયંતીલાલ (નાનુભાઇ) શીશાંગીયા (ઉ.વ. ૩પ) તે જયંતીલાલ શામજીભાઇ શીશાંગીયાના પુત્ર, કિરીટભાઇના નાનાભાઇ, પ્રવીણકુમારના સાળાનું તા.ર ૪ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર૬ ને સોમવારના રોજ સવારે ૯ થી પ સુધી રાખેલ છે. ફોન મો. ૯૭ર૭૬ ૪૮૬૪૯ મો. ૬૩પ૧ર ર૧૦ર૪

મીનાબેન જોશી

રાજકોટ : ઓદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. નિરંજનભાઇ જયસુખલાલ જોશીના ધર્મપત્ની ગં. સ્વ. મીનાબેન (મહેન્દ્રબાળા) તે જીતેન્દ્રભાઇ જોશી (અમદાવાદ), ભરતભાઇ જોષી (રીટા સ્ટેશન માસ્તર, ગોંડલ) તથા ઉષાબેન દવે, સ્વ. વિદ્યાબેન જોશી તથા કોકીલાબેન ઠાકર (ગોંડલ)ના મોટાભાભી તેમજ દેવાંગ મનનભાઇ વ્યાસ, કોમન પ્રયાગરાજ ભટ્ટૃ ત્થા ઉદ્દીત ભરતભાઇ જોશીના ભાભુ ત્થા મીનાબેન ભરતકુમાર જોશીના જેઠાણીનું તા. રપ ના અવસાન થયેલ છે.

હાલના વિપરીત સંજોગોને લઇને તેમનું ટેલીફોનીક બેસણુ ગુરૂવાર તા. ર૯ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઇ જે. જોષી ઉદ્દીત મો. ૯રર૭૬ ૧૩૪૮૦, ૮૦૦૦૭ ૮૦૬૦૬ નો સંપર્ક થઇ શકે છે.