Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020
પ્રજાપતિ સમાજના સેવાભાવી નિવૃત શિક્ષક હલેન્ડાવાળા ખીમજીભાઇ નારીગરાનું દુઃખદ અવસાન

અમારા પિતાશ્રી ખીમજીભાઇ પ્રેમજીભાઇ નારીગરાનું તા.ર૬/૦૯/ર૦ર૦ ને શનિવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગતના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના કોરોનાની સમસ્યાને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા.ર૮/૦૯/ર૦ર૦ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ આપની સંવેદના લાગણી ટેલીફોનિક પ્રગટ કરવા વિનંતી ભરતભાઇ કે. નારીગરા ૯૬ર૪૩ ૧રર૭૪ કિરીટભાઇ કે. નારીગરા ૯૮૭૯૬ ૧૯૦૩૪ રમેશભાઇ એલ.નારીગરા ૯૮રપર ૩૧પર૩ વિઠ્ઠલભાઇ પી.નારીગરા ૯૮ર૪ર ૯૦૮પ૩ વલ્લભભાઇ પી.નારીગરા ૯૪પ૬૭ ૧૬પ૭૬ હસમુખભાઇ પી.નારીગરા ૯૭૭૩૪ રપ૧૧૧ સુભાષભાઇ પી.નારીગરા ૯૧૦૬૯ ૯૩૪૭૩

ગોંડલ સંઘાણી સ્થા.જૈન સંઘના પૂર્વ પ્રમુખ તથા સંઘપિતા મુકુંદભાઈ પારેખના ધર્મપત્ની કમલબેન અરિહંત શરણ પામ્યાઃસોમવારે ટેલિફોનિક બેસણું

રાજકોટઃ ગોંડલ સંદ્યાણી સ્થા.જૈન સંઘના પૂર્વ પ્રમુખ તથા સંઘપિતા આગમના જાણકાર તેમજ ધર્મ આરાધક મુકુંદભાઈ ઇશ્વરલાલ પારેખના ધર્મપત્ની શ્રીમતી કમલબેન મુકુંદરાય પારેખઙ્ગ (ઉ.વ.૮૨) તા.૨૫ના રોજ અરીહંત શરણ પામેલ છે.સંત સતીજીની વૈયાવચ્ચમાં હરહમેશ મુકુંદભાઈની સાથે પડછાયાની જેમ રહેનારની સકલ સંઘને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૨૮ને સોમવારે રાખેલ છે.

મુકુંદભાઈ (૯૮૭૯૩૬૯૩૩૯), દિનેશ (૯૪૨૬૭૮૭૧૧૯), અમરીશ (૯૪૨૮૨૬૯૭૬૩), પારસ (૯૭૨૪૬૧૧૬૩૩)

શારદામણી વિદ્યાલયવાળા જાની પરિવારના માતૃશ્રીનો દેહવિલય

રાજકોટ તા. રપઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ લલિતાબેન અમૃતલાલ જાની તે શારદામણી વિદ્યાલય, રણછોડનગરવાળા જયંતિભાઇ કિશોરભાઇ, અને નયનભાઇના માતૃશ્રી તથા વિરેનભાઇ અને ઋત્વીજભાઇના દાદીનું તા. ર૪ ગુરૂવારે અવસાન થયેલ છે. કોરોનાની પરિસ્થિતિના કારણે તેમનું ટેલીફોનિક બેસણું તા. ર૬ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંપર્ક નં. ૯૪ર૮૪ ૬ર૦૬૩ અથવા ૮૭પ૮૦ ૦૯૮૯૭ અથવા ૮૩ર૦૧ ૭૬૦પ૩ સ્વ. લલિતાબેન જાની ખૂબ લાગણીશીલ અને ધાર્મિક વૃતિના હતા તેઓ પ્રેરણારૂપ જીવન જીવી ગયા. તેમની ચિરવિદાયથી દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે. જાની પરિવારે તેમને અશ્રુભીની શ્રધ્ધાંજલી પાઠવી તેમણે ચીંધેલા માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો છે.

અવસાન નોંધ

ન્યુ. ઇન્ડિયા ઇન્સ્યોરન્સનાં નિવૃત્ત કર્મચારી નરેન્દ્રકુમાર શેઠનુ અવસાનઃ ટેલીફોનિક બેસણુ

રાજકોટ : મુળ લિંબડી નિવાસી હાલ રાજકોટ સ્વ. ચંદુલાલ છોટાલાલ શેઠના જયેષ્ઠ પુત્ર નરેન્દ્રકુમાર ચંદુલાલ શેઠ (ઉ.૬૬) (નિવૃત ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ) તે કલ્યાણીબેન શેઠ (નિવૃત સિંચાઇ વિભાગ)ના પતિ તથા હર્ષભાઇ (એચડીએફસી બેંક), ગોલ્ડીબેન, સોનિયાબેનના પિતાશ્રી તથા સ્વ. ચંદ્રીકાબેન માટલીયા, સ્વ. શૈલેષભાઇ, પ્રફુલભાઇ (રેલ્વે જેતલસર) તથા ભરતભાઇ શેઠ (રાજૂલા)ના મોટાભાઇનું ગઇકાલે તા. રપ ના અવસાન થયેલ છે. સદ્ગતનંુ ટેલીફોનિક બેસણુ તા. ર૮ ના રોજ સોમવારે સવારે ૧૦ થી ૧ર સુધી હર્ષ શેઠ (મો. ૮૧પ૬૦ ૦૭૪૭૯), કલ્યાણીબેન શેઠ (મો. ૯૬૦૧૬ ૦૦૧૮૭), પ્રફુલભાઇ શેઠ (મો. નં. ૯૯૯૮૯ ૯૭૦૦ર), ભરતભાઇ શેઠ (મો. ૭૩પ૯૯ ૬૮૮૪૭) પર રાખેલ છે.

ભાનુબેન રાઠોડ

રાજકોટઃ ભાનુબેન મોહનભાઈ રાઠોડ શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૮ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. બાબુભાઈ મોહનભાઈ રાઠોડ (મો.૯૯૭૪૪ ૧૪૩૫૧), હિરેન રમેશભાઈ રાઠોડ (મો.૭૯૯૦૧ ૪૨૦૪૨), પારસ હસમુખભાઈ રાઠોડ (મો.૯૬૨૪૪ ૭૭૮૪૫)

સરોજબેન જાની

રાજકોટઃ ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ, જામનગર નિવાસી સરોજબેન ચંદુલાલ જાની, તે સ્વ. ચંદ્રકાંત આસારામ જાનીના પત્ની, સ્વ.  ઇન્દુલાલ આસારામ જાનીના નાનાભાઈના પત્ની, તથા મનહરલાલ, બિપીનચંદ્ર અને બિહારીલાલ જાનીના ભાભી, તથા રાજુભાઈ ત્રિવેદી, નીતાબેન, સુધાબેન, પ્રાર્થનાબેનના મોટા બહેન તા.૨૫ શુક્રવારના રોજ શિવચરણ પામ્યા છે.હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું, તા. ૨૮ના રોજ રાખેલ છે.મો. ૯૩૭૪૯ ૮૪૧૯૩/૯૧૦૬૦ ૯૦૬૫૮

મહેન્દ્રભાઈ શીંગાળા

રાજકોટઃ સ્વ.લક્ષ્મીદાસ જમનાદાસ શીંગાળાના પુત્ર મહેન્દ્રભાઈ લક્ષ્મીદાસ શીંગાળા (ઉ.વ.૬૦) બેન્ક ઓફ બરોડાના નિવૃત કર્મચારી તે રમેશભાઈ લક્ષ્મીદાસ શીંગાળા, રાજેશ લક્ષ્મીદાસ શીંગાળા તેમજ કોકીલાબેનના મોટાભાઈ તે પરેશભાઈ મહેન્દ્રભાઈ શીંગાળા, નિલેશભાઈ મહેન્દ્રભાઈ શીંગાળાના પિતાશ્રી તે મિલન, જતીન, મિતલના અદા તે ફાલ્ગુનીબેન, રિધ્ધીબેનના સસરા તે સુરેશભાઈ વડેરા અમરેલીવાળાના જમાઈનું તા.૨૫ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમજ ટેલીફોનીક બેસણું તા.૨૬ને શનિવાર સાંજે ૪ થી ૫, ૩,ગાયકવાડી ખોડીયાર એપાર્ટમેન્ટ ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. રમેશભાઈ શીંગાળા મો.૯૨૨૮૨ ૨૦૪૮૯, રાજેશભાઈ શીંગાળા મો.૭૦૪૧૬ ૫૨૫૨૭, પરેશભાઈ શીંગાળા મો.૭૦૧૬૬ ૩૬૭૧૧, નિલેશભાઈ શીંગાળા મો.૯૮૨૪૪ ૭૨૦૪૯

રમણીકદાસ અગ્રાવત

રાજકોટઃ છતર (મિતાણા) નિવાસી રમણીકદાસ શિવરામદાસ અગ્રાવત (ઉ.વ.૭૨) તે વિપુલભાઈ, મનોજભાઈ તથા દક્ષાબેન (ન્યારા)ના પિતાશ્રીનું તા.૨૫ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.

યોગેન્દ્રભાઇ બુચ

રાજકોટ :. યોગેન્દ્ર શાંતિલાલ બુચ (ઉ.૯ર) તે હર્ષાબેનના પતિ, રાજેશ બુચ (એસબીઆઇ) હીના બુચ (દેના બેંક) તથા સ્વ. નીલેષ અને કલ્યાણીના પિતા તથા પ્રકૃતિ, રચના, રાઘવ, પરીશા તથા હિમેશના દાદાનું તા. ર૩ ના રોજ અવસાન થયું છે. લૌકિક વ્યવહાર પરિસ્થિતિને અનુરૂપ બંધ રાખેલ છે.

તરૂલતાબેન ભટ્ટ

રાજકોટઃ પાલીતાણા નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ અ.સૌ. તરુલતાબેન તે નવિનચંદ્ર કાંતિલાલ ભટ્ટ (મુળ વિરનગર)ના પતિ, સ્વ. ભાઇશંકર શિવલાલ ત્રિવેદીના પુત્રી, બિપીનભાઇ, આરતીબેનના માતા, ડો. હેમેન્દ્ર રસિકભાઇ ભટ્ટના સાસુ, પિનાક તથા કાજલના નાનીબા, સ્વ. ઉપેન્દ્રભાઇ, ચંદ્રકાન્તભાઇ (રાજકોટ), સ્વ. ઇન્દુબેન એમ. ત્રિવેદી ભાભી તથા મેહુલભાઇના દાદીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૬ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચંદ્રકાન્તભાઇ ૯૪૦૮૩ ૨૨૮૧૩, ડો.હેમેન્દ્ર ૯૯૧૩૪ ૩૮૩૩૮, બિપીનભાઇ (વોટસએપ) ૯૯૨૪૮ ૮૩૧૭૯, મેહુલભાઇ ૯૫૫૮૫ ૧૨૩૬૦

જમનાદાસ ત્રાંબડીયા

રાજકોટઃ  જમનાદાસ જેરામભાઈ ત્રાંબડીયા તે રમાબેનના પતિ તથા સ્મીત, ચાર્મીના પિતાશ્રી તેમજ વિરલ રમણીકભાઈ કોરડીયાના સસરાનું તા.૨૫ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું ્ન તા.૨૬, શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ મો.૬૩૫૨૬ ૧૬૬૯૫, ૮૧૬૦૩ ૭૯૯૧૦

વિજયભાઇ આડેસરા

રાજકોટઃ લજાઇવાળા સ્વ. સોની નટવરલાલ વિઠ્ઠલજીભાઇ આડેસરાના સુપુત્ર વિજયભાઇ (ઉ.વ.૫૧) તે પ્રકાશભાઇ નટવરલાલ આડેસરાના મોટાભાઇ તથા આશાબેન અભયકુમાર પારેખ અને જયોતિબેનના પિતાશ્રી તથા ભગવતીબેન વિનોદકુમાર રાણપરા તથા કનકબેન અજીતકુમાર કલાડીયા ના મોટાભાઇ તે લુણસર વાળા સોની પ્રવિણભાઇ વાદ્યજીભાઇ પાટડીયા ના જમાઇ નું તા. ૨૫ ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૨૬  શનિવાર સાંજે ૪ થી ૫-૩૦ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મો.૯૮૨૪૬ ૨૧૮૩૩

 રસીકભાઇ ઝાલાવડીયા

 રાજકોટઃ રસીકભાઈ મનજીભાઈ ઝાલાવડીયા (ઉ.વ.૭૪)નું તા.૨૪ને ગુરુવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.  સદગતનું   વર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને બેસણું રાખેલ નથી, તા.૨૭  રવિવારનાં રોજ સો કોઈએ ફોનથી દીલસો પાઠવવા વિનંતી કરી છે. ગં.સ્વ.ઉષાબેન રસીકભાઈ ઝાલાવડીયા - ૯૯૦૯૯ ૬૬૭૦૭, સ્વ.ધીરજભાઈ મનજીભાઈ ઝાલાવડીયા, કાન્તીભાઈ મનજીભાઈ ઝાલાવડીયા - ૯૮૨૪૨ ૮૮૬૬૮, પ્રવિણભાઈ મનજીભાઈ ઝાલાવડીયા - ૯૮૨૫૨ ૭૭૦૪૪, સોનલ સંજય ભાલોડીયા - યુએસએ, શીતલ અમન પટેલ - ૯૯૨૦૪ ૭૦૦૪૪, આરતિ કલ્પેશ પટેલ - ૯૮૨૫૨ ૨૯૯૦૯ રીના રશ્મિન પટેલ - ૯૮૨૫૫ ૬૩૮૮૮, સીતા વિશાલ વાધડીયા – કેનેડા

કાંતીલાલ કુંડલીયા

રાજકોટ : નિવાસી કાંતીલાલ લાલજીભાઇ કુંડલીયા (ઉ.વ.૮૦), 'શ્રીનાથજી એસ્ટેટ' વાળા તેમજ સ્વ. જીતેન્દ્રભાઇ કુંડલીયા, અજયભાઇ કુંડલીયા, ધર્મેશભાઇ કુંડલીયા તેમજ કીરણબેનના પિતાશ્રી, વીઠલપુર વાળા મીઠાભાઇ રૂપાભીડાના જમાઇ તા.૨૫  શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૬  શનિવારે સાંજે ૪ થી ૬, સાથે સસરા પક્ષની સાદડી રાખેલ છે. મનસુખભાઇ કુંડલીયા મો. ૯૮૨૪૯ ૨૮૨૮૮, અજયભાઇ કુંડલીયા મો. ૯૮૨૫૦ ૭૭૫૪૩ નીરજભાઇ કુંડલીયા મો. ૯૮૨૫૧ ૮૮૪૨૦,ચીરાગ કુડલીયા મો. ૯૯૭૪૨ ૯૭૭૭૭

મહેન્દ્રભાઇ અડાલજા

રાજકોટઃ  નિવાસી મોઢવણિક સ્વ. મહેન્દ્ર મનુભાઈ) અડાલજા તે સ્વ જીવરાજ કાલીદાસ પારેખ ના પુત્ર, મીરાંબેન (મીનાબેન) ના પતિ, ડો.મેદ્યલ ના પિતાજી હર્ષદભાઈ ના નાનાભાઈ તથા મીનાબેન કિરીટભાઈ મહેતા ,રેખાબેન કીશોરભાઈ ગાંગડોયા ના મોટાભાઈ, રાજીવ ના કાકા તથા મોરબી વાળા પારેખ જીતુભાઈ જયંતીલાલ , નરેન્દ્રભાઈ , અશ્વીનભાઇ, ના બનેવીનું તા ૨૫ ના રોજ અવસાન થયેલું છે. વિલાસ બેન હર્ષદભાઈ ફોન નં ૯૭૨૨૦ ૦૧૨૦૨ મીનાબેન ફોન નં ૭૫૭૩૦ ૫૪૮૭૦

નીલાબેન કકકડ

રાજકોટ : નિવાસી શ્રી નટુભાઈ (નટવરલાલ ) કક્કડના ધર્મપત્ની, અશોકભાઈ (તરવરાટ ઈન્વેસ્ટમેન્ટ) અને દીપાબેન રાચ્છના માતુશ્રી, ભવ્યના દાદીમા, કીર્તિબેનના સાસુ તથા કિશોરભાઈના કાકીશ્રી નિલાબેન (ઉ.વ. ૭૫) તા. ૨૪ નેગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતીમાં ટેલિફોનિક મેસેજથી સાંત્વના આપી સદગતના આત્માના શાંતિ અર્થે સ્વગૃહે પ્રાર્થના કરવા વિનંતી. અશોકભાઈ કક્કડ (પુત્ર) -૯૬૦૧૨ ૭૯૧૬૦, ભવ્ય કક્કડ (પૌત્ર) - ૯૪૨૮૭ ૪૭૪૬૫

રમણીકલાલ પટેલ

રાજકોટઃ ધોરાજી નિવાસી રમણીકલાલ એસ. પટેલ - એડવોકેટ (ઉ.વ. ૬૪)નું તા. રપ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા. ર૮ને સોમવારના રોજ બપોરના ૪ થી પ સુધી રાખેલ છે.

કનકરાય વાઢેર

રાજકોટઃ મોરબી નિવાસી ગુર્જર ક્ષત્રિય કડીયા કનકરાય નટવરલાલ વાઢેર તે સ્વ.નટવલાલ ખીમજીભાઈ વાઢેરના પુત્ર તથા ધવલ કનકરાય વાઢેરના પિતાશ્રી, તેમજ ચંન્દ્રકાંતભાઈ, ભદ્રેશભાઈ, મહેશભાઈના મોટાભાઈ તા.૨૫ના રોજ અક્ષરનિવાસી થયેલ છે. સદ્દગતનું  ટેલીફોનીક બેસણું તા.૨૮ને સોમવારના રોજ રાખેલ છે.

ભીખુજી ભટ્ટી

રાજકોટઃ કારડીયા રાજપૂત ભીખુજી મુળુજી ભટ્ટી (ઉ.વ.૯૪) તે સ્વ.દિપસિંહજી મુળુજી ભટ્ટીના નાનાભાઈ તથા કિશોરસિંહ, ગીરીશભાઈ, પ્રતાપસિંહ, પ્રદિપ તેમજ  પ્રફુલાબેનના પિતાશ્રી તેમજ સ્વ.ગજેન્દ્રસિંહ બિપીનભાઈ, જયરાજસિંહના કાકા તેમજ તુષારભાઈ, કેતનભાઈ, જયદિપના દાદા તથા બિપીનકુમાર જીવણસિંહ કામલીયાના સસરાનું દુઃખદ અવસાન તા.૨૪ ગુરૂવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું કે લૌકિકક્રિયા હાલની કોરોનાની પરિસ્થિતીને લીધે બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે.

શારદાબેન કેલૈયા

જુનાગઢ : મેધપુર (સોરઠ) નીવાસી શારદાબેન પ્રભાશંકરભાઇ (મકાભાઇ) કેલૈયા (ઉ.૭૦) તે પ્રભાશંકરભાઇ મોહનલાલના ધર્મપત્ની, દોલતરામ, ગુણવંતરામ, ચંદ્રાભાઇ કેલૈયાના નાનાભાઇ ના ધર્મપત્ની તથા પ્રદીપભાઇ, અલ્પેશભાઇ, નીલેશભાઇ (કાનો) કેલૈયા અને સાધનાબેન લખલાણીના માતુશ્રીનું તા. રપ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું તા. ર૬ અને સોમવારે સવારે ૯ થી સાંજના પ દરમ્યાન રાખેલ છે. પ્રદીપ કેલૈયા મો. ૬૩પ૩૭ ૩૮૩૬૧, અલ્પેશ કેલૈયા મો. ૯ર૬પપ પ૮૩૭૮, નીલેષ કેલૈયા મો. ૮૮૪૯પ ૪૮૯૧૧

ખીમજીભાઇ નારીગરા

રાજકોટ : ખીમજીભાઇ પ્રેમજીભાઇ નારીગરા તે ભરતભાઇ, કિરીટભાઇના પિતાશ્રી અને યશ અને યાત્રીના દાદાનું તા. ર૬ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સાંપ્રત કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ર૮ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઇ ૯૬ર૪૩ ૧રર૭૪, કિરીટભાઇ-૯૮૭૯૬ ૧૯૦૭૩

ચંદ્રકાંતભાઇ લાખાણી

જુનાગઢ : અગ્રણી ટેક્ષ એડવોકેટ ચંદ્રકાંતભાઇ લાખાણી (ઉ.વ.૮૪), જે સ્વ. પોપટલાલ ગોવિંદજીભાઇ લાખાણીના પુત્ર તથા સ્વ. લહેરીભાઇ (સેન્ટ્રલ બેંક), સ્વ. બાબુભાઇ (ફોરેસ્ટ), ચંપાબેન દતાણી (અમદાવાદ), મંજુલાબેન વસંત (અમદાવાદ) અને જયોત્સનાબેન તન્ના (મુંબઇ)ના ભાઇ જે સરયુબેન લાખાણીના પતિ તથા વેરાવળ નિવાસી સ્વ. ડો. વૃજલાલ કે. આહયાના જમાઇ તથા જુનાગઢના સી.એ. અતુલભાઇ લાખાણી તથા ચેતનભાઇ લાખાણીના કાકાનું તા.ર૪ના રોજ અવસાન થયેલ છે. પ્રવર્તમાન સંજોગોને લઇને લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું આજે તા.ર૬ ને શનિવારે સાંજે ૪થી ૭ રાખેલ છે. મોબાઇલ નં. ૯૪ર૬ર ૧૩૯૦૧

મહેન્દ્રભાઇ અડાલજા

રાજકોટઃ મોઢવણિક મહેન્દ્ર (મનુભાઇ) અડાલજા તે સ્વ.જીવરાજ કાલીદાસ પારેખના પુત્ર, મીરાંબેન (મીનાબેન)ના પતિ, ડો.મેઘલના પિતાજી હર્ષદભાઇના નાનાભાઇતથા મીનાબેન કિરીટભાઇ મહેતા, રેખાબેન કીશોરભાઇ ગાંગડીયાના મોટાભાઇ, રાજીવના કાકા તથા મોરબી વાળા પારેખ જીતુભાઇ જયંતીલાલ, નરેન્દ્રભાઇ, અશ્વીનભાઇના બનેવીનું તા.રપના અવસાન થયેલું છે. વિલાસબેન હર્ષદભાઇ મો. નં. ૯૭રર૦૦૧ર૦ર તથા મીનાબેન મો. ૭પ૭૩૦ પ૪૮૭૦ છે.

રમણીકલાલ  પટેલ

રાજકોટઃ ધોરાજીનિવાસી રમણીકલાલ એસ. પટેલ- એડવોકેટ (ઉ.વ.૬૪)નું તા.રપના અવસાન થયેલછે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.ર૮ને સોમવારે સાંજે ૪ થી પ સુધી રાખેલ છે.

નિલાબેન કકકડ

રાજકોટઃ નટુભાઇ (નટવરલાલ) કકકડના ધર્મપત્ની, અશોકભાઇ (તરવરાટ ઇન્વેસ્ટમેન્ટ) અને દીપાબેન રાચ્છના માતુશ્રી, ભવ્યના દાદીમાં, કીર્તિબેનના સાસુ તથા કિશોરભાઇના કાકીશ્રી નિલાબેન (ઉ.વ.૭પ) તા.ર૪ના શ્રીજી ચરણ પામેલછે. ટેલિફોનિક મેસેજથી સાંત્વના આપી  સદ્દગતના આત્માના શાંતિ અર્થે સ્વગૃહે પ્રાર્થના કરવા વિનંતી. અશોકભાઇ કકકડ (પુત્ર) મો. ૯૬૦૧ર૭૯૧૬૦, ભવ્ય કકકડ (પૌત્ર) મો. ૯૪ર૮૭ ૪૭૪૬પ.

ઘનશ્યામભાઇ માણેક

મોરબીઃ ઘનશ્યામભાઇ મોહનલાલ માણેક (ઉ.વ.૬૦) તે ગોપાલભાઇ, જયકિશનભાઇ અને વસંતભાઇના ભાઇનું તા.ર૪ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૮ને સોમવારના રોજ સાંજે ૪ થી૬ વાગ્યે રાખેલ છે.

અશોકકુમાર સોમમાણેક

રાજકોટઃ અશોકકુમાર મણીલાલ સોમમાણેક (ઉ.વ.૬ર) (ભગવતી ટ્રેડીંગ વાળા) રાજકોટ તે મણીલાલ મગનલાલ સોમમાણેકના પુત્ર અને કોમલબેન તથા સન્નીભાઇના પિતાશ્રી અને રાજેશભાઇ, વિપુલભાઇ, સરોજબેન, ઇન્દુબેન તથા જયશ્રીબેનના ભાઇ અને સ્વ.ચુનીલાલ શામજીભાઇ કોટેચાના જમાઇ તા.રપના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા સાદડીા.ર૬ના સાંજે ૪ થી ૬, ગીતાબેન સોમમાણેક મો. ૯૪૦૮પ ર૭૧૭૧ તથા સન્નીભાઇ સોમમાણેક (પુત્ર) મો. ૯૪ર૭૪ ૯૭૭૬૭ અને રાજેશભાઇ સોમમાણેક (ભાઇ) મો. ૯૭ર૪૧ ૭૦૭૯૪ તેમજ વિપુલભાઇ સોમમાણેક (ભાઇ) ૯૪ર૭૪ ૯૭૭૬૯ તથા પુનીતભાઇકોટેચા (શ્વસુર પક્ષ) ૭૦૧૬ર પ૯૦૦૪ છે.

હર્ષદભાઇ રાઠોડ

મોરબીઃ હર્ષદભાઇ રાજેન્દ્રભાઇ રાઠોડ (સીટી વિઝન કેબલવાળા)નું તા.રપના રોજ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.ર૮ને સોમવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

પ્રભુદાસ ગોંડલીયા

ચલાલાઃ જોડીયા હનુમાનજીનાં પુજારી સાધુ પ્રભુદાસ વિરદાસ ગોંડલીયા (ઉ.વ.૭૦) તે કાળીદાસના પિતાશ્રી તથા કાંતિભાઇ જીવણદાસ ગોંડલીયા તથા ભરતભાઇ ત્રિભોવનદાસ ગોંડલીયાના કાકા તા.ર૪ને ગુરૂવારના રોજ રામ ચરણ પામેલછે.