Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020
વિસાવદર તા.પં.ના ભુતપુર્વ પ્રમુખ નલાભાઇ વિરડીયાનાં માતુશ્રીનું અવસાન

વિસાવદર : તાલુકા પંચાયતનાં ભુતપૂર્વ પ્રમુખ નલાભાઇ વિરડીયા તથા ગીજુભાઇ, હિતેશભાઇનાં માતુશ્રી કમળાબેન વલ્લભભાઇ વિરડીયા (ઉ.૯૬) નું સચીન - સુરત ખાતે આજરોજ તા. ર૭ નાં રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ર૭ ગુરૂવારના રોજ રાખેલ છે. નલાભાઇ મો. ૯૪ર૬૮ ૭૯૩ર૭, ગીજુભાઇ મો. ૯૪ર૯૬ ૬૪૦૪૩, હિતેશભાઇ મો. ૯૯૦૯૭ ૩૬ર૮૮, દર્શકુમાર મો. ૮૭૩પ૯ ૧૪૧૭૩

અવસાન નોંધ

રમાબેન સાપરીયા

રાજકોટઃ ગુર્જર  ક્ષત્રીય કડીયા રમાબેન પ્રભુલાલ સાપરીયા (ઉ.વ.૭૨)નું તા.૨૬ના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ને સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધર્મેશભાઈ સાપરીયા મો.૯૯૯૮૪ ૮૧૭૯૭, કિશોરભાઈ જાદવ મો.૯૯૭૯૬ ૬૫૩૫૫

મહેશભાઈ કાનાબાર

રાજકોટઃ મહેશભાઈ દામજીભાઈ કાનાબાર (ઉ.વ.૬૦) તે સ્વ.દામજીભાઈ ખીમજીભાઈ કાનાબારનાં પુત્ર, તે સ્વ.ગોપાલદાસ ભગવાનજી પોપટ (જામ- રાવલ)નાં જમાઈ અને કિશોરભાઈ, સ્વ.તરૂણભાઈ, જયોતિબેન જીતેષકુમાર રૂપારેલનાં ભાઈશ્રી, આરતી ભૌમિકકુમાર ઠકકર, પુનમ અર્મિસકુમાર અમલાણી અને યશનાં (વાય.એમ. કાનાબાર એન્ડ એશોશીએટસ અને રીયલ એજન્સીઝ) પિતાશ્રી, તા.૨૫ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું અને પિયર પક્ષની સાદડી તા.૩૦ શુક્રવારનાં રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે.

જમનાદાસ સતિકુંવર

રાજકોટઃ શ્રી પરજીયા સોની પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજના હરિભકત જમનાદાસ હરિભાઈ સતિકુંવર (ચાચા) તે મોટા દેવળીયાવાળા, હાલ કાંદીવલી, તે સ્વ.દિવાળીબેન હરિભાઈ જીવાભાઈ ગોવિંદ સતિકુંવરના પુત્ર, તે સ્વ.જીવરાજભાઈ લક્ષ્મણભાઈ પટ્ટ ઈંગરોળાવાળાના જમાઈ (ઉ.વ.૭૭) તે જયશ્રીબેનના પતિ, તે જયંતિભાઈ હરિભાઈના નાનાભાઈ, તે અમરિષ, મીતાબેનના પતિ, તે જયંતિભાઈ હરિભાઈના નાનાભાઈ, તે અમરિષ, મીતાબેન વાઘેલા, વિમલના પિતાશ્રી, તે સીમા, નિકિતા, સૌરભ વાઘેલાના સસરા, તે અદિતિ, રૈનેના દાદા, તે હરિના નાના, તા.૨૪ના શનિવારના રોજ અક્ષર નિવાસી થયા છે.(લૌકિક પ્રથા બંધ છે.)

મહેશભાઈ કાનાબાર

રાજકોટઃ મહેશભાઈ દામજીભાઈ કાનાબાર (ઉ.વ.૬૦) તે દામજીભાઈ ખીમજીભાઈ કાનાબારના પુત્ર, તે કિશોરભાઈ, સ્વ.તરૂણભાઈ, જયોતીબેન  જીતેશકુમાર રૂપારેલના ભાઈશ્રી, આરતી ભૌમીકકુમાર ઠકકર, પુનમ અર્મિસકુમાર અમલાણી તથા યશનાં પિતાશ્રી તા.૨૫ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિમાં ધ્યાનમાં લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ ગુરૂવારે  રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. યશ મો.૯૫૮૬૫ ૬૬૮૮૧, રાજેશભાઈ મો.૯૪૨૮૨ ૫૩૨૫૩

રાજેશગીરી ગૌસ્વામી

મોરબીઃ મુળ મોટા દહિસરા (હાલ મોરબી) નિવાસી રાજેશગીરી દયાલગીરી ગોસ્વામી (રેલવે કર્મચારી ઉ.વ. ૫૭) તે નિલેશગીરીના મોટાભાઈ તેમજ ધર્મેશગીરી, કિશનગીરી, અને ભાવેશગીરીના પિતાનું તા.૨૫ના રોજ કૈલાસ ગમન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૨૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ન્યુ રેલવે કોલોની નવલખી રોડ મોરબી ખાતે રાખેલ છે.

આશિતકુમાર મહેતા

વાંકાનેર : મનહરલાલ ધીરજલાલ મહેતા (દોઢીવાલા)ના પુત્ર આશિતકુમાર (એડવોકેટ) (ઉ.વ.પ૭) તે ઉપેન્દ્રભાઇ મહેતાના ભત્રીજા તથા વર્ષાબેન એન. શાહ (મુંબઇ), પૂર્ણિમાબેન બી. સંઘરાજકા (લંડન), રાજેશ્રીબેન પી. શેઠ (રાજકોટ), બિંદીયાબેન પી. શાહ (મદ્રાસ) તથા સોનાબેન એસ. શાહ (રાજકોટ)ના ભાઇનું તા. ર૬ના અમદાવાદ મુકામે અવસાન થયેલ છે.  વર્તમાન સમયને ધ્યાનમાં રાખી લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

પુરીબેન બાંભરોલીયા

અમરેલી : નવા ગીરીયા નિવાસી શ્રદ્ધાપાન (ચિતલ રોડ) વાળા મુકેશભાઇ બાંભરોલીયાના માતુશ્રી પુરીબેન કાળુભાઇ બાંભરોલીયા (ઉ.વ.૮૦) તે અમિતભાઇ તથા હિરેશનભાઇના દાદીમા તા. ર૬ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણું નિવાસ સ્થાન રાજકોટ-અમરેલી હાઇ વે, નવા ગીરીયા, જિ. અમરેલી ખાતે તા. ર૯ ગુરૂવારના રોજ સાંજના ૪થી ૬ કલાકે રાખેલ છે.

સોનલબેન સોઢા

જામકંડોરણાઃ બારોટ સોનલબેન વાલજીભાઇ સોઢા (ઉ.વ. ૪૦) તે વાલજીભાઇ ખોડાભાઇ બારોટના ધર્મપત્ની તથા કૌશિકભાઇ બારોટના બહેનનું તા. ર૬ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૩૦ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

વિણાબેન ભટ્ટ

જામનગર : ગુ. હા. સ. ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના વીણાબેન (નાનીબેન) કાંતિલાલ ભટ્ટ (ઉ.૮૮) તે સ્વ. કાંતિલાલ જેંતીલાલ ભટ્ટ (કોર્ટ)ના પત્ની, અને રસિકભાઇ ભટ્ટ (આર. એસ. ભટ્ટ રિટાયર્ડ હોમગાર્ડ કમાન્ડન્ટ જામનગર) સ્વ. કેશવલાલ ભટ્ટના ભાભી તેમજ સી. એ. ભરતભાઇ ભટ્ટ અને દિપકભાઇ ભટ્ટ (બેંક ઓફ બરોડા), પ્રવિણાબેન ત્રિવેદી, ભાવનાબેન શુકલના માતા તથા કમલ ભટ્ટ, હીનાબેન, સ્વ. આરતીબેન જોશી, હેમલભાઇ ભટ્ટ, અને રોહીણીબેનના ભાભુ, અને ડો. અપૂર્વના દાદીમાનું તા. રપ ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક અને વોટસએપ ઉઠમણું ગુરૂવાર તા. ર૯ ના રોજ સાંજે પી ૬ દરમિયાન રાખેલ છે. ભરત ભટ્ટ મો. ૯૮ર૪૩ ૬૦૮૩૩, દિપક ભટ્ટ ૯૪૦૮૩ ર૩૬૦પ છે.

ઝરીનાબેન મેથીવાલા

વિસાવદર : ઝરીનાબેન મુસાજી મેથીવાલા તે હુસૈનભાઇ ફખરૂદીનભાઇ મીઠાઇવાળા, અલી અસગર ફખરૂદીનભાઇ મીઠાઇવાળા અને દુરૈય્યાબેન અબ્બાસભાઇ લક્ષ્મીધરના મા અને અબ્બાસભાઇ યુસુફભાઇ લક્ષ્મીધર (વિસાવદરવાળા)ના સાસુ તા. ર૬ ને સોમવારે સાંજે ૪.૩૦ વાગે વફાત થયેલ છે. ઝયારત અને ચેહલમના ફાતેહા ર૮-૧૦-ર૦ બુધવારના રોજ હકીમી મઝાર જેતપુર મુકામે ઘરમેળે રાખવામાં આવેલ છે.

જેઠાલાલ ઓઝા

જેતપુર : મુંબઇ (ઘાટકોપર) નીવાસી જેઠાલાલભાઇ (બાબુભાઇ) પુરૂષોતમદાસ ઓઝા (બોરીસાણીયા) (ઉ.૮૮) તે વસંતભાઇ, ધીરૂભાઇના વડીલબંધુ, દિપકભાઇ, કિરીટભાઇ, રમાબેન મનહરભાઇ ચાચાપરા (નાસીક) નીતાબેન મહેન્દ્રભાઇ સંચાણીયા (અંધેરી)ના પિતાશ્રી હેમીષા (ડોલી), ખુશ્બુ, અક્ષયના દાદા તા. ર૬ ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું આજરોજ તા. ર૭ મંગળવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. દિપકભાઇ મો. ૯૭૬૯ર ૬૮૩૯૩, કિરીટભાઇ મો. ૯રર૦૭ ૮૭રપ૧