Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021
ભાડેર કુમાર શાળાનાં નિવૃત આચાર્ય ભાનુશંકર રાવલનું અવસાન

રાજકોટઃ મૂળ વતન ટીબલા, હાલ અમરેલીનાં ભાનુશંકર પ્રભાશંકર રાવલ (ઉ.વ.૮૪) (નિવૃત આચાર્ય ભાડેર કુમારશાળા)તે વિજયભાઇ (મુંબઇ), ભદ્રેશભાઇ (રાજકોટ), જયેશભાઇના પિતાશ્રીનું તા.ર૭-૧-ર૦ર૧ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું ર૯-૧ને શુક્રવારે નિવાસસ્થાને (૬ર-સત્યનારાયણ સોસાયટી-અમરેલી)રાખેલ છે. વિજયભાઇ ૮૮પ૦૮ ૮૦પ૦ર, ભદ્રેશભાઇ ૯૩ર૭૪ ૪૮૮૬૯, જયેશભાઇ ૯૪ર૭૧ ૭૩૮૯પ.

અવસાન નોંધ

મીતગીરી ગૌસ્વામી

રાજકોટઃ ગૌસ્વામી કાન્તીગીરી રામગીરીના પ્ર.પૌત્ર મિતગીરી (ઉ.વ.૧૭)તે નિરવગીરી કાન્તીગીરીના પુત્ર તા.ર૮ ગુરૂવારના રોજ કૈલાસવાસી થયેલ છે. સદગતનું બેસણું તા.૩૦ શનીવારના રોજ ૩ થી ૬ રાખેલ છે. સ્થળઃ ધુળેશ્વર મહાદેવ મંદિર, ભીચરી રોડ, માર્કેેટીંગ યાર્ડ પાછળ રાજકોટ.

લાખાભાઈ સોલંકી

રાજકોટઃ લાખાભાઈ લાલજીભાઈ સોલંકી (ઉ.વ.૭૦) તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ શુક્રવારના રોજ સાંજે ૩ થી ૫ રાખેલ છે. ગં.સ્વ. જયોત્સનાબેન લાખાભાઈ સોલંકી, આરતીબેન- ધર્મેશભાઈ લાખાભાઈ મો.૯૧૦૬૮ ૩૨૬૭૦, મિતલબેન- હીમાંશુભાઈ લાખાભાઈ મો.૯૪૨૯૨ ૪૬૦૯૬, પ્રણવ, દેવાંશી

પાસુબાઇબેન કોટીલા

રાજકોટઃ નિવાસી ગં.સ્વ. પાસુબાઇબેન સેલારભાઇ કોટીલા (ઉ.વ.૧૦૦) (મુળ ગામ જુનુ રામપુર-તોરી) તે અમરૂભાઇ સેલારભાઇ કોટીલા, જેઠસુરભાઇ સેલારભાઇ કોટીલા તથા સાંતુભાઇ સેલારભાઇ કોટીલાના માતુશ્રીનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ને શનિવાર ના રોજ સાંજે  ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાનની પાસે શિવસાગર પાર્ક, ગદાઘર પાર્ક પાસે, પાણીના ટાકાની સામે રાજરાજેશ્વર મહાદેવ મંદિરની સામે, કોઠારીયા ગામતળ રાજકોટ મુકામે રાખેલ છે. મો.૬૩૫૧૫૭૭૫૭૮, ૯૯૧૩૧૮૭૫૫૮

કુમુદચંદ્ર ટાંક

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ રાજકોટ સ્વ. કુમુદચંદ્ર મગનલાલ ટાંક (મુળગામ-બાલંભા હાલ રાજકોટ) તે મિલનભાઇ ટાંક, જીજ્ઞેશભાઇ ટાંક, દિપેશભાઇ ટાંક, ના પિતાશ્રી કામિલ અને ધ્યાનિના દાદાનું તા.૨૫ના દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. મો.૯૪૨૮૩ ૪૬૨૨૬, ૯૯૭૮૦ ૩૮૭૩૮ રાજકોટ ખાતે રાખેલ છે.

દેવેન્દ્રભાઇ ત્રિવેદી

રાજકોટઃ મોરબી નિવાસી હાલ રાજકોટ શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ દેવેન્દ્રભાઇ ગુણવંતરાય ત્રિવેદી (ડીજી) જીએસટી અધિકારી) રાજકોટ તે સ્વ. ગુણવંતરાય દયાશંકર ત્રિવેદીના પુત્ર, જીજ્ઞાબેનના પતિ તથા નિકીતા તથા અવનીના પિતા, અશ્વીનભાઇ, શૈલેષભાઇ, યોગેશભાઇ, ગોપાલભાઇ તથા રાજુભાઇ (મુનો) ના ભાઇ, ચિરાગભાઇ-દિલેશભાઇ (અમરેલી) ના બનેવી તેમજ ધવલ-આદિલના સસરાનું તા.ર૭ને બુધવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું શુક્રવાર તા.ર૯ના રોજ સવારે ૧૦ કલાકથી તેમના નિવાસસ્થાને રાખેલ છે. ધવલકુમાર ૭ર૭૮૯ ૯૯૯૭૯, આદિલ (ડીજી) ૯૩૭૪૧ ૧૪૩૯ર, ગોપાલભાઇ ૯૮૯૮૦ ૧૯૩૦ર.

ગોપાલકૃષ્ણભાઇ માણેક

મોરબી : હાલ નાસિક રહેવાસી સ્વ.મોહનલાલ જુઠાલાલ માણેકના પુત્ર ગોપાલકૃષ્ણભાઇ, મોહનલાલ માણેક તે સ્વ.જયકિશનભાઇ, વસંતભાઇ, ઘનશ્યામભાઇ માણેક તથા મધુબેન હસમુખભાઇ મસરાણીના મોટાભાઇ તથા હિરેન, જયેશ, નીતા, રાજેશી, માધવીના પિતાશ્રી તથા સ્વ.જાદવજીભાઇ પ્રેમજીભાઇ પુજારા (રાજકોટવાળા) ના જમાઇ તા. ૨૬ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૮ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો. ૯૫૫૨૪ ૯૭૨૬૭, ૯૮૨૨૭ ૮૮૨૭૩, ૯૮૨૨૮ ૨૦૯૧૦.

હેતલબા જાડેજા

ગોંડલ : હેતલબા ગિરીરાજસિંહ જાડેજા (પીજીવીસીએલ) (ઉ.૪૨) તે સ્વ.પ્રવિણસિંહ બનેસિંહ સરવૈયાના પુત્રી જયપાલસિંહ પ્રવિણસિંહ (જેપીએસ ફાઇ સર્વિસીસ) વિક્રમસિંહ, ગણપતસિંહ (જામનગર), નિલેશસિંહ, નિતીનસિંહ તથા સ્વ.રાજેન્દ્રસિંહના બહેનનું તા.રપના અવસાન થયુ છે. ટેલીફોનીક બેસણું તા. ૨૮ ગુરૂવારના ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૯૨૫૩ ૩૯૧૧૦, ૯૮૭૯૮ ૭૪૧૨૩.

નરેશભાઇ લાંઘણોજા

આટકોટઃ હાલ રાજકોટ નરેશભાઇ લાલજીભાઇ લાંઘણોજા તે દુલાભાઇ (આટકોટ) લાંઘણોજા, સ્વ. ભરતભાઇ તથા નરેશભાઇના ભાઇ નાથાભાઇના ભત્રીજા તા. રપના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.ર૮ ગુરૂવારના રોજ ત્રણથી પાંચ ટેલીફોન બેસણું રાખેલ છે. મો.૯૭રપ૮ ૪ર૪રર.

કિશોરભાઇ ટાંક

રાજકોટ : કિશોરભાઇ અમૃતલાલ ટાંક (ઉ.વ.૬પ) (શ્રી હરી વ્હીલ એલાઇમેન્ટવાળા) તે દેવાગભાઇ ટાંક, હેતલબેન પલ્કીનકુમાર કાચાના પિતાશ્રી તેમજ નટવરલાલ, સ્વ મનસુખલાલ, અનિલભાઇ, અશ્વિનભાઇ, સુરેશભાઇ, રાજેશભાઇ તેમજ લલીતભાઇના ભાઇ તેમજ હીરેનભાઇ, શૈલેષભાઇ, જયેશભાઇ અને ભાવેશભાઇના કાકા તા.ર૬ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકીકક્રિયા રાખલ નથી. ટેલીફોનીક બેસણું તા.ર૦ને શુક્રવારે રાખેલ છે. દેવાંગ ટાંક ૯૮રપ૩ ૦૦૩૭પ, હેતલબેન ૯૯રપર ૩૭૭પપ

સુરેન્દ્રભાઈ સોની

રાજકોટઃ સોની અ.નિ.પોપટલાલ મોહનલાલ રાણપરા (મોહનલાલ સંઘજી વાળા)ના જમાઈ સોની સુરેન્દ્રભાઈ મોહનલાલ સોની (ઉ.વ.૭૩) તે અ.નિ.રમણિકભાઈ પોપટલાલ રાણપરા તથા ધીરેનભાઈ પોપટલાલ રાણપરાના બનેવી અમદાવાદ મુકામે તા.૨૫ને સોમવારના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ શુક્રવાર સાંજે ૪ થી ૫ ખાતે રાખેલ છે. ગ.સ્વ.કિરણબેન રમણીકભાઈ રાણપરા મો.૯૮૨૪૬ ૩૩૬૫૫, ધીરેનભાઈ પોપટલાલ રાણપરા મો.૮૦૦૦૦ ૧૩૦૫૩, પિન્ટુભાઈ રમણીકભાઈ રાણપરા મો.૯૭૧૪૯ ૮૩૮૪૩ સરનામુઃ- બી-૧/ ૧૦૬, સદ્દગુરૂ આશિષ એપાર્ટમેન્ટ, રણછોડદાસ આશ્રમ સામે, કુવાડવા રોડ, ભૂષણ સ્કૂલ સામે, રાજકોટ

સનતભાઈ દવે

રાજકોટઃ નિવાસી મોઢ ત્રિવેદી બ્રાહ્મણ સનતભાઈ કાન્તિલાલ દવે (ઉ.વ.૭૫) તે દેવ્યાનીબેનના પતિ તથા સ્વ.જયભાઈ તથા બાદલભાઈના પિતાશ્રીનું તા.૨૬ના રોજ મંગળવારે કૈલાસ નિવાસી થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૮ને ગુરૂવારના રોજ સમય સાંજે ૪ થી ૬ રાખેલ છે. બાદલભાઈ મો.૯૭૨૬૭ ૪૯૮૯૮, દેવ્યાનીબેન મો.૯૪૨૯૧ ૦૦૫૫૫, નિપાબેન મો.૯૪૨૬૬ ૦૦૯૦૦, સરનામું ઉપમન્યુ, ૨/૮ વૈશાલી નગર શ્રી કૃષ્ણ વિદ્યાલય સામે, રૈયા રોડ રાજકોટ

મુકુંદરાય સુચક

રાજકોટઃ સ્વ.ભગવાનજી મુળજી સુચકના પુત્ર મુકુંદરાય ભગવાનજી સુચક (રાધા કૃષ્ણ ભકિત સંગીત ગ્રુપવાળા) જે કૌશલભાઈ સુચકના પિતાશ્રી જે સ્વ.વિનોદરાય, સ્વ.પ્રમોદરાય અને મનહરલાલ સુચકના લઘુબંધુ તથા રંજનબેન ગઢીયા તથા સ્વ.ગીતાબેન તન્નાના ભાઈનું ૬૫ વર્ષની ઉંમરે તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું તથા તેમના સસરા રસીકભાઈ હરીદાસ રાજાનું સંયુકત ટેલીફોનીક બેસણું તા.૨૮ના રોજ ૪ થી ૬ રાખેલ છે. કૌશલભાઈ સુચક- મો.૯૯૭૯૬ ૭૯૦૧૩, મનહરભાઈ સુચક મો.૯૪૦૮૩ ૭૦૭૪૫, મનોજભાઈ સુચક મો.૭૦૧૬૮ ૮૧૯૦૧, રમણિકભાઈ સુચક મો.૯૪૨૬૪ ૬૩૮૪૭, કિરીટભાઈ રાજા મો.૯૪૨૮૧ ૮૭૬૮૧, જગદીશભાઈ રાજા મો.૯૮૯૮૯ ૮૨૦૩૦, સંજયભાઈ સુચક મો.૯૮૨૫૯ ૬૩૭૩૧

ચિતરંજનભાઈ વ્યાસ

રાજકોટઃ ધોરાજી નિવાસી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજના પાર્થ વ્યાસ (મો.૯૯૭૪૬ ૬૯૪૬૧) તથા નિકુંજ વ્યાસ (મો.૭૦૧૬૬ ૧૩૮૯૪) અને દિવ્યા નિતીનભાઈ ગોહિલ અને કાજલ ઉમેશકુમાર પંડિતના પિતાશ્રી, સ્વ.રસીકલાલ વ્યાસ અને સ્વ.તારાબેન જયસુખભાઈ શુકલ અને નવિનચન્દ્ર વ્યાસના નાનાભાઈ અને સતિષ ચન્દ્ર વ્યાસ તેમજ જયોતિબેન કમલેશકુમાર ઠાકરના મોટાભાઈ એવા સ્વ.ચિતરંજનભાઈ કાંતિલાલ વ્યાસ (ઉ.વ.૬૫)નું દુઃખદ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૨૮ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન પિપરવાડી ગોપાલવુડ વાળી ગલી ધોરાજીથી રાખવામાં આવેલ છે.

નટવરલાલ ખખ્ખર

રાજકોટઃ રાતાભેરવાળા નટવરલાલ ખેતશીભાઈ ખખ્ખર (ઉ.વ.૮૮) તે સ્વ.ધરમીશભાઈ, સ્વ.વાલજભાઈ, સ્વ.જયંતિભાઈ, શાંતિલાલ, રતિલાલના ભાઈ તથા સ્વ.કેશુભાઈ જીવરાજાની (સોપારીવાળા)ના બનેવી, પ્રવિણભાઈ, જયસુખભાઈ (રમેશ પ્રોવિઝન સ્ટોર), પ્રકાશભાઈ, રમેશભાઇના પિતાશ્રી તે કિશન, કુલદીપ, આનંદ, દર્શન, આશીષ, કમલ, મીહીરના દાદા તા.૨૬ મંગળવારે અક્ષરનિવાસી થયેલ છે. બેસણું તા.૨૯ શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે સ્થળઃ ભીમનાથ મહાદેવ મંદિર, ગાયત્રીનગર શેરી નં.૨, રાજકોટ

ગુણવંતીબેન બગડાઈ

રાજકોટઃ ગુણવંતીબેન રજનીકાન્ત બગડાઈ (ઉ.વ.૭૫) તે રજનીકાન્ત જમનાદાસ બગડાઈના ધર્મપત્નિ તે સ્વ.રસીકભાઈ, સુરેશભાઈ, અરવિંદભાઈ, સ્વ.કનકભાઈ તથા હંસાબેન પુજારા તથા અંજનાબેન ગંધાના ભાભી તે સંદિપભાઈ, ભકિતબેન, કિર્તીબેન રાજીવકુમાર સેજપાલના માતુશ્રી તે ટંકારાવાળા સ્વ.કાનજીભાઈ નેણશીભાઈ કટારીયાના પુત્રીનું તા.૨૭ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું તથા પીપરપક્ષની સાદડી તા.૨૯ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રજનીભાઈ મો.૯૭૩૭૩ ૪૦૪૩૬, સંદિપભાઈ મો.૯૮૭૯૬ ૬૬૪૭૭, કિર્તીબેન મો.૬૩૫૧૧ ૩૮૭૬૨, કિરીટભાઈ કટારીયા મો.૯૪૨૮૨ ૮૯૩૪૬, જીતુભાઈ કટારીયા મો.૯૮૭૯૧ ૪૬૫૮૫

કસ્તુરબેન કાંજીયા

રાજકોટઃ કસ્તુરબેન ગંગારામભાઈ કાંજીયા (ઉ.વ. ૯૨) અગાભી પીપળીયા (તા. વાંકાનેર)નું તા. ૨૫ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭ને શુક્રવારના અગાભી પીપળીયા ગામે ઘરે રાખેલ છે. જેન્તીભાઈ ગંગારામભાઈ કાંજીયા મો. ૭૭૭૮૮ ૩૪૫૬૫, રમેશભાઈ ગંગારામભાઈ કાંજીયા મો. ૯૯૨૫૪ ૭૫૯૨૧, સંદિપ જેન્તીભાઈ કાંજીયા મો. ૮૮૬૬૧ ૧૫૫૫૯, અંકિત રમેશભાઈ કાંજીયા મો. ૯૦૯૯૪ ૬૪૭૨૫ છે.

સેજલબેન કાનગડ

રાજકોટઃ મોરબી મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિના વૃજલાલ રાઘવજી ધામેચાની પૌત્રી તે સ્વ. હર્ષદભાઈ વૃજલાલ ધામેચા (બંસી મેન્સવેર, મોરબી)ની પુત્રી તથા ડો. મનીષ વૃજલાલ ધામેચા (આયોજન અને વિકાસ અધિકારી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, મો. ૯૮૭૯૫ ૯૦૦૮૦) અને અંજનાબેન વિનોદકુમાર ટંકારીયા (જામનગર)ની ભત્રીજી તથા ધરમ અને માનસીની બહેન સેજલબેન અશ્વિનભાઈ કાનગડનું તા. ૨૫ના અવસાન થયેલ છે. સદ્ગત સેજલબેનની પિયરપક્ષની સાદડી તા. ૨૯ને શુક્રવારે સવારે ૯ થી ૧૧ રોયલ પાર્ક, વોરા બાગ સામે કાંઠે, મોરબી-૨ ખાતે રાખેલ છે.

કિશન વાળા

રાજકોટઃ સ્વ. સુરેશભાઈ દુર્લભજીભાઈ વાળાના સુપુત્ર કિશન સુરેશભાઈ વાળા તા. ૨૬ના શ્રીરામચરણ પામેલ છે. સદગતનું બેસણુ તા. ૨૮ના ગુરૂવારે ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજનાના બ્લોક નં. ૧૦મા રાખેલ છે ૪.૦૦ થી ૬.૦૦ રાખેલ છે. સ્વ. સુરેશભાઈ દુર્લભજીભાઈ વાળા, ગં.સ્વ. ભાનુબેન સુરેશભાઈ વાળા મો. ૯૯૨૪૨ ૫૮૪૪૩

વિજયાબેન અગ્રાવત

કાલાવડઃ વિજયાબેન મહેશભાઈ અગ્રાવત (ઉ.વ. ૮૧) (મૂળ છત્તરવાળા) તે દિનેશભાઈ તથા ગૌતમભાઈના માતાનું તા. ૨૫ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૨૮ ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. દિનેશભાઈ મો. ૯૯૧૩૦ ૮૩૫૩૩, ગૌતમભાઈ મો. ૯૫૧૨૫ ૫૧૧૩૧      

ગીરીશભાઈ બુદ્ધદેવ

રાજકોટઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના રીટાયર્ડ કર્મચારી ગીરીશભાઈ મગનલાલ બુદ્ધદેવ (ઉ.વ. ૬૦) તા. ૨૬ના શ્રીજીચરણ (અવસાન) પામેલ છે. તે રીટાયર્ડ શિક્ષક બટુકભાઈ મગનલાલ બુદ્ધદેવના નાના ભાઈ તથા મંજુલાબેન, સ્વ. વસંતબેન, સ્વ. જયશ્રીબેન, ઉર્મિલાબેનના ભાઈનું ઉઠમણુ તા. ૨૯ના શુક્રવારે સંત કબીર રોડ, સદ્ગુરૂ સાનિધ્ય, ગ્રાઉન્ડ ફલોર પાર્કિંગ ઝોનમાં નીચે ૪ થી ૫ રાખેલ છે ટેલીફોનિક. મો. નં. ૯૩૭૪૧ ૬૫૦૦૬, બટુકભાઈ મગનલાલ બુદ્ધદેવ.

વિનોદીનીબેન વ્યાસ

રાજકોટ-ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. રમણલાલ ભગવાનજીભાઈ જોષી (ફોર્ટ સોનગઢ)ના પુત્રી, તે સ્વ. લક્ષ્મીકાંત રમણલાલ જોષી, સ્વ. દિપકભાઈ રમણલાલ જોષી, સ્વ. કિરણભાઈ રમણલાલ જોષીના મોટા બહેન, તે સુધીર મહેન્દ્રભાઈ વ્યાસ (યુએસએ), ચેતન મહેન્દ્રભાઈ વ્યાસ (યુએસએ), દિપ્તીકુમાર શાહ (યુએસએ), રૂચી જયેશ પારેખ (યુએસએ)ના માતુશ્રી વિનોદીનીબહેન મહેન્દ્રભાઈ વ્યાસ (યુએસએ)નું તા. ૨૧ના અમેરિકા મુકામે કૈલાશવાસ થયેલ છે. સદ્ગતની પિયરપક્ષની ટેલિફોનિક સાદડી તા. ૨૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૫૭૪૫ ૦૫૦૧૨ પ્રતિમાબેન લક્ષ્મીકાંત જોષી, મો. ૬૩૫૨૩ ૪૨૩૨૩ વર્ષાબેન દિપકકુમાર જોષી.

શૈલેષભાઈ રાણપરા

રાજકોટઃ રાણપરા ભુરાલાલ ચકુભાઈના દિકરા શૈલેષ ભુરાલાલ રાણપરા તા. ૨૬ના શ્રીજીચરણ પામેલ છે, તે સ્વ. મુકેશ ભુરાલાલ રાણપરા, ભુપત ભુરાલાલ રાણપરાના ભાઈ, તે પાર્થ, રવિના કાકા તથા પરીના, દીયાના પિતાશ્રીનું ટેલીફોનિક બેસણુ તા. ૨૮ના રોજ બપોરે ૩ થી ૫ રાખેલ છે. લૌકીક વેપાર બંધ છે. ભૂપતભાઈ મો. ૯૦૮૧૭ ૭૪૪૫૬, પાર્થ મો. ૯૭૧૪૪ ૯૭૦૨૨, રવિ મો. ૯૬૨૪૩ ૭૭૯૦૬

ઉકાભાઈ કાકડીયા

રાજકોટઃ ઉકાભાઈ સવાભાઈ કાકડીયા (ઉ.વ.૮૦) તે રમેશભાઈ (ઈન્કમટેક્ષ),  પ્રવિણભાઈ (એસ.કે.એન્ટરપ્રાઈઝ)ના પિતાશ્રીનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે.