Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020
રાજકોટ ઈંટ ઉત્પાદક સંઘના પુર્વ પ્રમુખ બાબુભાઈ ભલસોડના પત્નિ રમાબેનનું નિધન

રાજકોટઃ રાજકોટ ઈંટ ઉત્પાદક સંઘના પુર્વ પ્રમુખ તેમજ રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટના પુર્વ ઉપપ્રમુખ બાબુભાઈ ભલસોડનું થોડા દિવસ પહેલા જ કોરોનાથી નિધન થયા બાદ તેમના પત્ની રમાબેનનું (ઉ.વ.૬૯) તા.૨૮ના સોમવારે નિધન થયેલ છે. વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઈ ભલસોડ પરિવાર દ્વારા ફકત ટેલીફોનીક બેસણું રાખેલ છે.

અવસાન નોંધ

પ્રભુદાસભાઈ કડવાતર

રાજકોટ : પ્રભુદાસભાઈ કડવાતરનું તા.૨૯ના દુઃખદ અવસાન થયેલ છે.

વિજયભાઈ પંડ્યા

રાજકોટ : મુ. ખરેડી હાલ રાજકોટ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ વિજયભાઈ જયસુખભાઈ પંડ્યા (ઉ.વ.૪૭) શિક્ષક મોદી સ્કુલ) તે જયસુખભાઈ જટાશંકર પંડ્યા (નિવૃત શિક્ષક)ના પુત્ર જયશ્રીબેનના પતિ, દૃષ્ટિ, રક્ષિતના પિતા તથા મીનાબેન (જૂનાગઢ), જુલીબેન (રાજકોટ) જાગુબેન (જેતપુર), મયુરીબેન (રાજકોટ)ના ભાઈ સ્વ.પ્રાણભાઈ, જયસુખભાઈ, દિનેશભાઈ મહેતા (નવાગામ)ના ભાણેજ રાજેન્દ્રભાઈ વિશ્વનાથભાઈ જોષી (કનુઅદા રીબડાવાળા)ના જમાઈ તથા ગૌરાંગભાઈ જોષીના બનેવીનું તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા.૧-૧૦ના રોજ ૪ થી ૬ રાખેલ છે. મો.૯૬૨૪૬ ૩૩૬૨૮.

રતિલાલ પાલા

રાજકોટઃ ગિરનારા પરજીયા સોની રતિલાલ શામજી પાલા તે ગિરીશભાઈ અને રમેશભાઈના પિતાજી તથા દેવાંગભાઈ અને વિરાજભાઈના દાદાશ્રીનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન  સમયને અનુલક્ષીને તેમનું ટેલીફોનીક બેસણું તા.૧/૧૦ ના રોજ ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. (લૌકિક ક્રિયા બંધ છે.)

ભગવાનભાઇ ગોહિલ

રાજુલા : ભગવાનભાઇ ભુરાભાઇ ગોહિલ (બાપુ-શેઠ) નિવૃત ટેલીફોન ઓપરેટર તે હરેશભાઇ, યોગેશભાઇ, જયોતિબેન પરેશભાઇ, ગીતાબેન નિસર્ગકુમાર, નિલમબેન રાજેશકુમાર ભમ્મર, નયનાબેન વિરેનકુમાર ભમ્મરના પિતાશ્રી થાય તેમજ કનુભાઇ ગોહિલ (બીએસએનએલ), અશોકભાઇ ગોહિલ (હેલ્થ સેન્ટર-રાજુલા), રાજેશભાઇ ગોહિલ (હાઇસ્કૂલ-રાજુલા)ના કાકાનું અવસાન થયું છે. ઉત્તર ક્રિયા તા. ૯ના રોજ રાખેલ છે. બેસણું તા.૧ના રોજ તેમના નિવાસ સ્થાને કાનજી બાપાનગર સાંજના ૪ થી ૬, રાજુલા રાખેલ છે.

 પરેશભાઇ બદાણી

રાજકોટ : ઘુધરાળા નિવાસી, હાલ રાજકોટ સ્થિતિ, સ્વ. મનહરલાલ ગવિંદજી તથા સ્વ. રસીલાબેન મનહરલાલ બદાણીના પુત્ર પરેશભાઇ મનહરલાલ બદાણી (ઉ.વ.૬૦), જે રૂપાબેનના પતિ, સુકેતુના પિતા, કમલભાઇના નાના ભાઇ, નીતાબેન પ્રજ્ઞેશકુમાર દોશીના મોટા ભાઇ, અમદાવાદ નિવાસી સ્વ. છોટાલાલ ચુનિલાલ બેનાણીના જમાઇ, બદાણી જવેલર્સ પરિવાર વાળાનું તા. ર૮ના રોજ દુખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષી, લૌકિક વ્યવહાર રાખેલ નથી. રૂપાબેન બદાણી +૯૧૯૩૭૪ર ૪પ૦ર૦, સુકેતુ બદાણી + ૯૧૮ર૦૦૦ ૪૭૪૦૮, કમલભાઇ બદાણી +૯૧૯૪ર૬૦ રર૯૧૭, અમીષભાઇ બદાણી +૯૧૯૭ર૬૪ પ૬૯૧૬

ગોરધનભાઇ ચૌહાણ

રાજકોટઃ ગોરધનભાઇ મનજીભાઇ ચૌહાણ તે હરેશભાઇ, લાલજીભાઇ, કલ્પેશભાઇ તથા સોનલબેન અશ્વિનભાઇ હાડાના પિતાશ્રી તથા જનકભાઇ, ધીરૂભાઇ, અશ્વિનભાઇ, રાજેશભાઇ, જીતેન્દ્રભાઇ, પ્રદિપભાઇ, નિલેશભાઇના ભાઇનું તા.ર૮ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧ને ગુરૂવારે બપોરના ૪ થી ૬ રાખેલ છે. જનકભાઇ મ. ૮૭૮૦૦ ૬૮૧૯૭, હરેશભાઇ મો. ૭પ૬૭૦ પ૦૮૯૬, જીતેન્દ્રભાઇ મો. ૯૯૭૮૬ ૩૧૧૪૧ છે.

કિરણભાઇ ભટ્ટી

રાજકોટઃ કિરણભાઇ હરીલાલ ભટ્ટી (ઉ.વ.૬૦)નું તા.ર૭ના અવસાન થયેલ છે. તે સ્વ.હરિલાલ મણીલાલ ભટ્ટી (બિલખા વાળા)ના પુત્ર તેમજ અરવિંદભાઇ હરિલાલ ભટ્ટી, સુરેશભાઇ હરિલાલ ભટ્ટીના ભાઇ તેમજ વિનય કિરણભાઇ ભટ્ટી, બ્રિજેશના પિતાશ્રી તેમજ હાર્દિક અરવિંદભાઇના કાકા, તેમજ ચિંતન સુરેશભાઇના ભાઇજીનું ટેલીફોન બેસણું ૪ થી ૬, ગુરૂવારે રાખેલ છે. હાર્દિક ભટ્ટી મો. ૯૦૯૯૯૦પ૯૯૦ તથા અરવિંદભાઇ ભટ્ટી મો. ૭૬૯૮૦૯૯૧૪, સુરેશભાઇભટ્ટી મો. ૯૪૦૮ર ૪૦૩૦૮.

જશોદાબેન જોષી

રાજકોટઃ શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુ.ખોરાસા ગીર હાલ જૂનાગઢ નિવાસી જશોદાબેન ચંદ્રશંકર જોષી (ઉ.વ.૭૮) તે ચંદ્રશંકર મૂળશંકર જોષીના પત્ની અને કુંદનબેન કૌશિકકુમાર ઠાકર, ચંદ્રિકાબેન નાગરભાઇ જોષી, નવલશંકર ચંદ્રશંકર જોષી (નાયબ મામલતદાર, જૂનાગઢ) તથા નીતાબેન રાજુભાઇ વ્યાસના માતુશ્રી તથા સ્વ.શાંતિલાલ અમૃતલાલ દવેના મોટાબેન તથા અભય, ભૂમિના દાદીમાનું તા.ર૮ના અવસાન થયેલ છે.  તેમનું ટેલિફોનિક બેસણું તા.૧ના સાંજે ૪ થી૬ રાખેલ છે. ટેલિફોનિક સંપર્ક નવલભાઇ મો. ૯૮ર૪૩ ૪૩૧૦૧ તથા અભયભાઇ ૯૯રપ૭૭ર૪૮૦ છે.

 વિપીનચંદ્ર શાહ

રાજકોટઃ માંગરોળ નિવાસી હાલ રાજકોટ વિપીનચંદ્ર રતનજી શાહ (ઉ.વ.૮૦) તે સ્વ.મતિરંજન શાહ, સ્વ.નિરંજન શાહ, સ્વ.દેવયાનીબેન ખંઢેરીયાના ભાઇ તથા ભારતીબેનના પતિ અને મિતલના પિતાશ્રી તેમજ સ્વ.અનુપચંદ્ર હરીલાલ મહેતાના જમાઇ, મનિષ મહેતા (મુંબઇ)ના બનેવી તા.ર૬ના સમાધીમય રીતે અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટે. નં. ૦ર૮૧-ર૪૭૬પ૦ર મો. ૮૦૦૦પ ૧૦૧ર૩.

વિજયાબેન ગોસ્વામી

જામજોધપુર : મુ. મહીકી નિવાસી વિજયાબેન મોહનગિરિ ગૌસ્વામી તે મોહનગિરિ ગંગાગિરિના ધર્મપત્ની, તેમજ રમેશગિરિ, મનસુખગિરિ, હરેશગિરિ, વનિતાબેન, ચેતનાબેનના માતુશ્રીનું તા. ર૮, સોમવારના રોજ કૈલાસ ગમન થયું છે.

કમળાબેન ઉનડકટ

સાણથલીઃ સ્વ. બાબુલાલ મગનલાલ ઉનડકટના ધર્મપત્ની તેમજ હર્ષદભાઇ, રમેશભાઇ, પ્રકાશભાઇ, અશ્વિનભાઇ, દિપ્તીબેન અને ભારતીબેનના માતુશ્રી અને દિનેશકુમાર સૌમેયા અને અનિલકુમાર જસાણીના સાસુ કમળાબેન (ઉ.૭૦) તા.ર૮ ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી ટેલીફોનીક મેસેજથી સાંત્વના આપી શકાશે

રામજીભાઈ ટીંબડીયા

રાજકોટઃ ત્રંબા હાલ રાજકોટ નિવાસી રામજીભાઈ અરજણભાઈ ટીંબડીયા (ઉ.વ.૯૮) તે જીવરાજભાઈના પિતાશ્રી તથા કેતનભાઈ કનુભાઈ શીંગાળાના દાદા તા.૨૮ના સોમવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. જીવરાજભાઈ રામજીભાઈ ટીંબડીયા મો.૯૫૩૭૬ ૭૨૦૦૭નો સંપર્ક થઈ શકશે.

મનુભાઈ માનસતા

રાજકોટઃ મનુભાઈ દયાળજીભાઈ માનસતા (ઉ.વ.૮૦) તે વિનોદભાઈના મોટાભાઈ તથા રવિભાઈ અને તુલસીભાઈના ભાઈજી તા.૨૮ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. રવિભાઈ વિનોદભાઈ માનસતા મો.૯૮૯૮૮ ૮૪૫૨૭, તુલસીભાઈ વિનોદભાઈ માનસતા મો.૯૮૯૮૧ ૧૮૫૧૬નો સંપર્ક થઈ શકશે.

પરેશભાઈ બદાણી

રાજકોટઃ ઘુઘરાળા નિવાસી હાલ રાજકોટ સ્થિત, સ્વ.મનહરલાલ ગોવિંદજી તથા સ્વ.રસીલાબેન મનહરલાલ બદાણીના પુત્ર, પરેશભાઈ મનહરલાલ બદાણી (ઉ.વ.૬૦), તે રૂપાબેનના પતિ, સુકેતુના પિતા, કમલભાઈના નાનાભાઈ, નીતાબેન પ્રજ્ઞેશકુમાર દોશીના મોટાભાઈ, અમદાવાદ નિવાસી સ્વ.છોટાલાલ ચુનીલાલ બેનાણીના જમાઈ, બદાણી જવેલર્સ પરિવારવાળાનું તા.૨૮ના અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષી, લૌકિક વ્યવહાર રાખેલ નથી. રૂપાબેન બદાણી મો.૯૩૭૪૨ ૪૫૦૨૦, સુકેતુ બદાણી મો.૮૨૦૦૦ ૪૭૪૦૮, કમલભાઈ બદાણી મો.૯૪૨૬૦ ૨૨૯૧૭, અમીષભાઈ બદાણી મો.૯૭૨૬૪ ૫૬૯૧૬નો સંપર્ક થઈ શકશે.

ગુણવંતીબેન દેસાઈ

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ ગુણવંતીબહેન વિનોદભાઈ દેસાઈ તે વિનોદભાઈ ગુલાબચંદ દેસાઈના ધર્મપત્ની, મુળવંતભાઈ, દિનેશભાઈના ભાભી, મેહુલભાઈ, હિનાબેન તથા રૂપાબેનના માતુશ્રીનું (ઉ.વ.૮૦) તા.૨૭ના અવસાન થયું લૌકિક વ્યવહાર બંધ છે. ટેલીફોનીક બેસણું તા.૨૯ના મંગળવાર સાંજના ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૦૯૦ ૧૯૭૭૬ / ૮૫૧૧૫ ૫૯૦૦૩, ૯૪૦૯૦ ૧૮૭૭૬ સંપર્ક થઈ શકશે.

નિશાબેન સાપરીયા

રાજકોટઃ નિશાબેન રમણીકલાલ સાપરીયા (ઉ.વ.૫૪) તે સ્વ.રમણીકલાલ શામજીભાઈ સાપરીયા તથા ગં.સ્વ.હંસાબેન રમણીકલાલ સાપરીયાના પુત્રી તથા પરેશભાઈ, અનિષા, નેહલ, જયોતિના બહેન તથા કિશનના માતુશ્રીનું તા.૨૮ના સોમવારે અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું (મો.૯૮૨૪૯ ૦૭૦૧૬) રાખેલ છે.