Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રાજકોટના જૈન શ્રેષ્ઠિ શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠને કોરોના વળગ્યો : તબિયત સ્વસ્થ : પેટ્રીયા કોવીડ સેન્ટરમાં દાખલ : જૈન સંતોના આશીર્વાદથી જલ્દી સાજા થાય તેવી લોકલાગણી

રાજકોટના : રાજકોટના જૈન શ્રેષ્ઠિ શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠને કોરોના વળગ્યો છે હાલમાં તેઓની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળે છે કોરોનાગ્રસ્ત  ચંદ્રકાન્તભાઈ શેઠને રાજકોટની પેટ્રીયા કોવીડ સેન્ટરમાં દાખલ કરાયા છે તેઓ જૈન સંતોના આશીર્વાદથી જલ્દી સાજા થાય તેવી લોકલાગણી છે. જૈન શ્રેષ્ઠિ ચંદ્રકાન્તભાઈ શેઠ જાણીતા જૈન અંગરની છે અનેકવિધ સંસ્થા સાથે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયાએ છે

 

(8:10 pm IST)