Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

ૐ હ્રીં શ્રીં લક્ષ્મીભ્યો નમઃ।।

રાજકોટ : સુખ - સમૃદ્ધિ - ઐશ્વર્યના મહાપર્વ દિપાવલીના વધામણા 'અકિલા' પરિવાર દ્વારા થયા હતા. 'અકિલા' પરિવારના કુ.ધન્વી નિમિષભાઈ ગણાત્રા તથા કુ.માહી નિમીષભાઈ ગણાત્રા દ્વારા દીવડા ઝગમગાવાયા હતા અને નયનરમ્ય રંગોળી રચાઇ હતી. આ મંગલ અવસરે અને સુખ - સમૃદ્ધિ - સ્વાસ્થ્ય સર્વેને પ્રદાન થાય તેવી પ્રાર્થના દૈવી - શકિતને કરાઈ હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:34 am IST)