Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સદ્દગુરૂ આશ્રમે રામ રામ જપ યજ્ઞ

 પૂ. રણછોડદાસજીબાપુ સદ્દગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા વિશ્વ કલ્યાણની ભાવનાથી નવ કરોડ 'રામ રામ' જપયજ્ઞનું આયોજન કરાયુ હતુ. તેની સામે ભાવિકોના ભારે ઉત્સાહના કારણે ત્રીસ કરોડ ચુમાલીસ લાખ ત્યાંસી હજાર આઠસો છત્રીસ જાપ થયા હતા. આ સાથે હોમાત્મક યજ્ઞ કરી કોરોના મહામારી સામે સૌને રક્ષણ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

(3:55 pm IST)