Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કરણપરામાં જય અંબે ગરબી મંડળ દ્વારા બાળાઓને લ્હાણી વિતરણ

રાજકોટઃ શહેરનાં કરણપરા શેરી નં. ૧૩માં આવેલ જય અંબે ગરબી મંડળ દ્વારા આ વર્ષે સરકારનાં નિતી-નિયમોનું ચુસ્ત પાલન કરીને કોરોનાંની સ્થિતિમાં માતાજીની ઉપાસનાં કરવામાં આવી હતી. જેનાં છેલ્લા દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબીની બાળાઓને લ્હાણી વિતરણ કરાયું હતું તે વખતની તસ્વીર.

(4:32 pm IST)