રાજકોટ
News of Thursday, 1st October 2020

સોમનાથ-જબલપુર સ્પેશ્યલ ટ્રેનનાં પાંચ સ્ટેશને સ્ટોપ

રાજકોટઃ સોમનાથ-જબલપુર વચ્ચે દોડતી સ્પેશ્યલ ટ્રેન નં. ૦૧૪૬૩/૬૪ અને ૦૧૪૬પ/૬૬ કેશોદ, જુનાગઢ, જેતલસર, ગોંડલ, દાહોદ અને સુજલપુર સ્ટેશને ઉભી રહેશે.

(3:51 pm IST)