રાજકોટ
News of Friday, 19th February 2021

આરોગ્ય -આહાર મેળામાં ઓર્ગેનિક પુષ્ટી મસાલા સહીતની ખાદ્ય ચીજોનો ખજાનો

રાજકોટ : ''ધરામિત્ર'' સ્ત્રી શકિત મહીલા સંસ્થાના અલ્પાબેન જાડેજા દ્વારા રેસકોર્ષ બાલભવન ખાતે નવતર પ્રકારના આરોગ્ય-આહાર મેળાનું આયોજન કરાયું છે જેમાં જયશ્રીબેન પાવાગઢી અને રોશનીબેન પાવાગઢી દ્વારા શુદ્ધ અને પૌષ્ટીક ઓર્ગેનિક પુષ્ટી મસાલા કે જેમાં વિવિધ જાગના મસાલાઓનું પ્રદર્શન વેચાણ થઇ રહ્યું છે તેવીજ રીતે ધર્મવ્રત ઉપાધ્યાય દ્વારા શુદ્ધ ગુગળ, ચંદન, વગેરેના ધુપ અને પ્રદુષણ મુકત ધુપદાનીનું પ્રદર્શન થઇ રહ્યું છે.

(4:09 pm IST)