રાજકોટ
News of Friday, 25th September 2020

પ્રવિણભાઇ વસાણી કોરોનાને મ્હાત કરી સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા

રાજકોટઃ ગુરૂદેવ પૂ. રણછોડદાસજી મહારાજના અનુયાયી અને રણછોડદાસ બાપુ આશ્રમના ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઇ વસાણીને કોરોના પોઝીટીવ આવતા હોમ કવોરન્ટાઇન થયા હતા. ૧૪ દિવસ પછી આજે તેમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. પ્રવિણભાઇએ કોરોનાને મ્હાત કરી પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરતા તેમના ઉપર (મો.૯૮૭૯૭૩૪૧૭૮) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(4:09 pm IST)