રાજકોટ
News of Saturday, 27th February 2021

હાય...હાય...આજી ડેમમાં ૧ મહીનાનુ જ પાણી!: નર્મદા નીર ઠલવાશે?

રાજકોટ : હજુ ઉનાળાનો પ્રારંભ થયો જ છે ત્યાંજ આજી-૧ ડેમમાં માત્ર ૧ મહીનાનુજ પાણી હોવાનું ઇજનેર સુત્રોએ જણાવ્યું છે.: હાલ ૩૦૦ એમ.સી.એફ.ટી. પાણી પીવા લાયક ન હોયઃ જો કે સરકાર આજીડેમમાં નર્મદાનીર ઠાલવી ભરી દેવા માટે પત્ર પાઠવી દેવાયો છે.

(3:51 pm IST)